Site icon News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટના એવા બે સવાલ જેણે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે બંનેની ઊંઘ ઉડાડી દીધી.હવે બધાની નજર ચુકાદા પર.

સુપ્રીમ કોર્ટમાં 9 મહિના લાંબી ચાલેલી સુનાવણી બાદ હવે તમામ લોકોની નજર ચુકાદા પર છે. પરંતુ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એવા બે પ્રશ્ન રજૂ કર્યા છે જેનો જવાબ ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે બંને પક્ષ આપી શક્યા નથી.

Maharashtra Politics: Sena vs Sena: SC refuses urgent hearing on Uddhav Thackeray faction’s plea against EC decision

Maharashtra Politics: સેના vs સેના : ઉદ્ધવ જૂથને ઝટકો, સુપ્રીમ કોર્ટે ECના નિર્ણય સામે દાખલ અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો કર્યો ઇનકાર..

News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટમાં આશરે નવ મહિના સુધી દલીલો ચાલ્યા પછી હવે મહારાષ્ટ્ર સરકાર સંદર્ભે નો નિર્ણય ગમે ત્યારે આવી શકે છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી પૂરી કરીને ચુકાદો અનામત રાખ્યો છે. આ સુનવણી દરમિયાન બંને પક્ષો તરફથી જોરદાર દલીલો કરવામાં આવી હતી.. બંને પક્ષોએ પોતાનો તર્ક સુપ્રીમ કોર્ટ સામે રાખ્યો જોકે સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એવા પ્રશ્નો પૂછ્યા છે જેનો જવાબ કોઈની પાસે નથી.

સુપ્રીમ કોર્ટના બે પ્રશ્નો.

પહેલો સણસણતો સવાલ

Join Our WhatsApp Channel

સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એકનાથ શિંદેને પ્રશ્ન પૂછ્યો હતો કે તેમને ઉદ્ધવ ઠાકરે સાથે ફાવતું ન હતું તો પછી તેમણે આટલા લાંબા સમય સુધી સરકારમાં ભાગ કેમ લીધો?

આ સમાચાર પણ વાંચો :  સાવચેત રહેજો.. દેશમાં ફરી વધી રહ્યો છે કોરોના, 4 મહિના બાદ એક જ દિવસમાં 700 કોરોના દર્દીઓ; મહારાષ્ટ્ર સહિત આ 6 રાજ્યોને આરોગ્ય સચિવે લખ્યો પત્ર..

બીજો સણસણતો સવાલ

સુપ્રીમ કોર્ટે સોનાવણીના છેલ્લા દિવસે ઉદ્ધવ ઠાકરે ને સવાલ પૂછ્યો હતો કે તેમને પોતાની સરકાર ઉપર પૂરેપૂરો ભરોસો હતો તો તેમણે વિશ્વાસ મત નો સામનો શા માટે ન કર્યો.

આમ સુપ્રીમ કોર્ટે બંને પક્ષને જે પ્રશ્નો પૂછ્યા છે તેને કારણે બંને પક્ષ અત્યારે મૂંઝવણમાં છે કે ચુકાદો કઈ તરફ આવશે.

Sinhagad Fort Poster Controversy સિંહગઢ કિલ્લા પર વિવાદાસ્પદ પોસ્ટરથી ભારે બબાલ! મુસ્લિમોના પ્રવેશબંધીના લખાણથી પંથકમાં ભારે તણાવ, પોલીસ એલર્ટ!
Maharashtra Rain Updates 2026 મહારાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ! ચોમાસું ફરી સક્રિય થતાં ધોધમાર વરસાદની આગાહી; આગામી ૨૪ કલાક માટે આ ૧૨ જિલ્લાઓમાં એલર્ટ!
Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Exit mobile version