Site icon

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના આ હત્યારાને જામીન પર મુક્ત કરવા આદેશ.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

પૂર્વ વડાપ્રધાન(Ex Prime minister) રાજીવ ગાંધીની(Rajiv Gandhi) હત્યા કેસમાં(Murder case) સુપ્રીમ કોર્ટે(Supreme court) મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. 

Join Our WhatsApp Community

કોર્ટે આજીવન કેદની(Life imprisonment) સજા ભોગવી રહેલા દોષિતોમાંના એક એજી પેરારીવલનને(AG Perarivalan) મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. 

કોર્ટના આ નિર્ણય બાદ શ્રીલંકાના(Srilanka) નાગરિક નલિની શ્રીહરન(Nalini Shriharan), મારુગન સહિત આ કેસમાં અન્ય 6 દોષિતોની મુક્તિની આશા પણ જાગી છે.

ઉલ્લેખનીય છે કે રાજીવ ગાંધી હત્યા કેસમાં 7 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. કોર્ટે તમામ દોષિતોને ફાંસીની(Execution) સજા સંભળાવી હતી. 

જો કે વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટે તેને આજીવન કેદમાં બદલી હતી.

આ સમાચાર પણ વાંચો :  ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસમાં ભડકો, હાર્દિક પટેલે આપ્યું રાજીનામું.. આ પાર્ટીમાં જોડાય તેવી અટકળો તેજ  

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version