Site icon

PM મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ આ મેટ્રો પ્રોજેક્ટના નિર્માણમાં ટેકનિકલ ખામીઓ, NCP સાંસદ સુપ્રિયા સુલે કરી બાંધકામોના ઓડિટની કરી માંગ..

NCP સાંસદ સુપ્રિયા સુલેએ દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ પુણે મેટ્રોના કામમાં ગંભીર ટેકનિકલ ખામીઓ છે. આ દાવો કરતી વખતે તેમણે એન્જિનિયરો દ્વારા લખેલા પત્રો પર આધાર રાખ્યો છે. સુપ્રિયા સુલેએ માંગણી કરી છે કે આ તમામ બાંધકામોનું ઓડિટ થવું જોઈએ અને ટેકનિકલ ખામીઓ દૂર કરવી જોઈએ.

Supriya Sule Alleges Mistakes In Pune Metro Construction Work Which Is Inaugurated By Narendra Modi

PM મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ આ મેટ્રો પ્રોજેક્ટના નિર્માણમાં ટેકનિકલ ખામીઓ, NCP સાંસદ સુપ્રિયા સુલે કરી બાંધકામોના ઓડિટની કરી માંગ..

News Continuous Bureau | Mumbai

NCP સાંસદ સુપ્રિયા સુલેએ દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ પુણે મેટ્રોના કામમાં ગંભીર ટેકનિકલ ખામીઓ છે. આ દાવો કરતી વખતે તેમણે એન્જિનિયરો દ્વારા લખેલા પત્રો પર આધાર રાખ્યો છે. સુપ્રિયા સુલેએ માંગણી કરી છે કે આ તમામ બાંધકામોનું ઓડિટ થવું જોઈએ અને ટેકનિકલ ખામીઓ દૂર કરવી જોઈએ.

Join Our WhatsApp Community

સુપ્રિયા સુલેએ શું કર્યો દાવો?

સુપ્રિયા સુલેએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કેટલીક ટ્વિટ કરી છે. આ ટ્વિટમાં તેમણે કહ્યું છે કે વનાજથી ગરવારે કોલેજ સુધી મેટ્રો લાઇનના નિર્માણમાં ટેકનિકલ ખામીઓ છે. સુપ્રિયા સુલેએ જણાવ્યું હતું કે, આ ક્ષેત્રના નિષ્ણાત ઇજનેરોનું કહેવું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ પુણે મેટ્રોના વનાજથી ગરવારે કોલેજ રૂટના નિર્માણમાં કેટલીક ગંભીર ટેકનિકલ ખામીઓ છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાઓ માટે સારા સમાચાર.. આ તારીખથી કોસ્ટલ રોડ જનતા માટે ખુલ્લો મુકાશે! જાણો કેટલું કામ થયું પૂર્ણ… 

ભવિષ્યમાં આ રૂટ પર લાખો મુસાફરો દરરોજ મુસાફરી કરવાના છે. તેમની સલામતીને ધ્યાનમાં લઈને સમગ્ર બાંધકામનું તાત્કાલિક ‘સ્ટ્રક્ચરલ ઓડિટ’ કરાવી આ ખામીઓ દૂર કરવી જરૂરી છે. માઝી મહામેટ્રોના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. બ્રજેશ દીક્ષિતને વિનંતી કરવામાં આવે છે કે કૃપા કરીને આ બાબતે તાત્કાલિક યોગ્ય પગલાં લો. એવી સુપ્રિયા સુલેએ માંગ કરી છે.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version