Site icon News Continuous Bureau | Mumbai

 મુખ્તાર અબ્બાસ નકવી ના સ્થાને શું આ માણસ હશે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર-  શિવસેનાને લાગશે ઝટકો- ચર્ચાનું બજાર ગરમ

News Continuous Bureau | Mumbai

 ગુરુવારના દિવસે દિલ્હી ખાતે ભૂતપૂર્વ રેલવે મંત્રી(Former railway minister) તેમજ એક સમયે શિવસેના(Shivsena)માં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર સુરેશ પ્રભુ (Suresh Prabhu)એ અમિત શાહ(Amit Shah)ની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન અનેક  વિષય ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા થઈ છે. હાલ મીડિયામાં એવા સમાચારો આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) સુરેશ પ્રભુને ઉપરાષ્ટ્રપતિ પદ(Vice President)ના ઉમેદવાર બનાવીને શિવસેના અને વધુ એક ઝટકો આપશે. જો કે આ સંદર્ભે ભારતીય જનતા પાર્ટી તરફથી હજી સુધી કોઇપણ પ્રકારની પ્રતિક્રિયા આવી નથી.

Join Our WhatsApp Channel

સુરેશ પ્રભુએ પોતાના ટ્વિટર પર અમિત શાહ સાથેની મિટિંગ નો ફોટોગ્રાફ શૅર કર્યો છે. આ  મીટીંગ ના સમાચાર સોશિયલ મિડિયા પર વહેતા થયા પછી ચર્ચાનું બજાર ગરમ થયું છે.

 આ સમાચાર પણ વાંચો : ઉત્તર પ્રદેશની વિધાન પરિષદમાં કોંગ્રેસ પાર્ટીનો દીપક બુઝાયો- હવે એકેય સભ્ય નહીં- આ રીતે થયું પતન

Train Harassment Case ટ્રેનમાં મહિલા સાથે ગેરવર્તણૂક કરવી ભારે પડી; મુસાફરોએ ભેગા મળીને શાન ઠેકાણે લાવી દીધી!
Gold Price Analysis સોનાની કિંમતો કેમ સતત ગગડી રહી છે? ઑગસ્ટમાં હજુ સસ્તું થશે કે આવશે મોટી તેજી? જાણો
Eknath Shinde Cabinet Expansion કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તાર પહેલા એકનાથ શિંદેનો મોટો દાવ શિવસેના માટે આટલા મંત્રીપદો ફાળવવાની રાખી માંગ, દિલ્હીમાં રાજકીય ગતિવિધિઓ તેજ
NCP Reunion BJP Condition મહારાષ્ટ્રના રાજકારણમાં ઊથલપાથલના સંકેત શરદ પવારની NDA માં એન્ટ્રી અને NCP ના વિલય પર ભાજપે રોડમેપ કર્યો સ્પષ્ટ, મૂકી આ શરત…
Exit mobile version