Site icon

લટકતી તલવાર: અનિલ દેશમુખની ધરપકડ બાદ હવે શું તેમના પુત્રની ધરપકડ થશે? જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 6 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

શનિવાર.

રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની ધરપકડ બાદ હવે તેમના દીકરા ઋષીકેશ દેશમુખના માથે ધરપકડની તલવાર લટકી રહી હોવાનું કહેવાય છે. તેથી ઋશીકેશ દેશમુખ કોર્ટમાં ધરપકડ પહેલા જામીન માટે અજી કરવાનો હોવાનું માનવામાં આવે છે.  તેમના વકીલે તેને લગતી માહીતી આપી હતી.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીમાં દેખાયા કોરોનાના લક્ષણ; દિવાળી કાર્યક્રમમાં રહ્યા ગેરહાજર: જાણો વિગત

અનિલ દેશમુખ પર મની લોન્ડ્રિંગનો આરોપ થયા બાદ તેમની મિલકત પર ધાડ મારવામાં આવી હતી. તેમાં કરોડો રૂપિયાની મિલકત જપ્ત કરવામાં આવી છે. મની લોન્ડ્રિંગ પ્રકરણમાં અનિલ દેશમુખની ધરપકડ બાદ હવે તેમના દીકરા ઋષીકેશે ઈન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટે(ઈડી)એ સમાન્ય મોકલ્યા છે, તેને આજે હાજર થવાનું હતું. પરંતુ તેણ 15 દિવસનો સમય માગ્યો છે.

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Exit mobile version