Site icon News Continuous Bureau | Mumbai

લટકતી તલવાર: અનિલ દેશમુખની ધરપકડ બાદ હવે શું તેમના પુત્રની ધરપકડ થશે? જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 6 નવેમ્બર  2021

Join Our WhatsApp Channel

શનિવાર.

રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની ધરપકડ બાદ હવે તેમના દીકરા ઋષીકેશ દેશમુખના માથે ધરપકડની તલવાર લટકી રહી હોવાનું કહેવાય છે. તેથી ઋશીકેશ દેશમુખ કોર્ટમાં ધરપકડ પહેલા જામીન માટે અજી કરવાનો હોવાનું માનવામાં આવે છે.  તેમના વકીલે તેને લગતી માહીતી આપી હતી.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીમાં દેખાયા કોરોનાના લક્ષણ; દિવાળી કાર્યક્રમમાં રહ્યા ગેરહાજર: જાણો વિગત

અનિલ દેશમુખ પર મની લોન્ડ્રિંગનો આરોપ થયા બાદ તેમની મિલકત પર ધાડ મારવામાં આવી હતી. તેમાં કરોડો રૂપિયાની મિલકત જપ્ત કરવામાં આવી છે. મની લોન્ડ્રિંગ પ્રકરણમાં અનિલ દેશમુખની ધરપકડ બાદ હવે તેમના દીકરા ઋષીકેશે ઈન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટે(ઈડી)એ સમાન્ય મોકલ્યા છે, તેને આજે હાજર થવાનું હતું. પરંતુ તેણ 15 દિવસનો સમય માગ્યો છે.

Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Ambalal Patel Weather Forecast Stop ‘જાથા’ સામે ઝૂક્યા કે આત્મસન્માનને ઠેસ?! હવે આગાહીઓ નહીં કરે અંબાલાલ.. આગાહીકારે કેમ લીધો આકરો નિર્ણય!
Youngest Guinness World Record Robotics આંગળીથી અડધા સાઈઝનો રોબોટિક આર્મ બનાવ્યો, નાગપુરના 17 વર્ષના છોકરાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ!
Exit mobile version