Site icon News Continuous Bureau | Mumbai

હવે આ પક્ષ શિવસેના અને એનસીપી ગઠબંધનનો સાથ છોડશે. જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકાર પર એક પછી એક મુસીબતોનો સામનો કરી રહ્યું છે. મહાવિકાસ આઘાડી સરકાર સાથે રહેલા સ્વાભિમાની શેતકરી પક્ષના નેતા રાજુએ શેટ્ટી હવે તેમનો સાથ છોડવાની ધમકી આપી છે.  પાંચ એપ્રિલ સુધી તેઓ પોતાનો નિર્ણય જાહેર કરવાના છે.

Join Our WhatsApp Channel

રાજુ શેટ્ટીએ રાજ્ય સરકાર પર તેમની સાથે સંવાદ નહીં સાધવાનો આરોપ લગાડ્યો છે. તેમના આરોપ મુજબ 
સરકાર અઢી વર્ષથી સત્તામાં છે. હવે સમય આવી ગયો છે કે મહાવિકાસ આઘાડી સરકારની સમીક્ષા કરવામાં આવે.
મહાવિકાસ આઘાડી સરકાર પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરતા રાજુ શેટ્ટીએ કહ્યું હતું કે સ્વાભિમાની શેતકરી પક્ષ ખેડૂત અને ખેતરના મજૂરો વચ્ચે કામ કરનારી સંસ્થા છે. છેલ્લા અઢી વર્ષથી મહાવિકાસ આઘાડી સરકાર સાથે સરકારની નીતિ બાબતે ચર્ચા કરવી છે. ખેડૂતો અને મજદૂરોના સવાલ પર આઘાડી સકરાર કોઈ સંવાદ સાધવા તૈયાર નથી. તેથી હવે સમય આવી ગયો છે કે કોઈ નિર્ણય લેવામાં આવે.

આ સમાચાર પણ વાંચો : વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસે ત્રીજા મોરચા સાથે જોડાવાના આપ્યા સંકેત… આ પાર્ટીઓ સાથે ગઠબંધન કરી જુનિયર પાર્ટનર બનવા માટે પાર્ટી તૈયાર; જાણો વિગતે

આઘાડી સરકારમાંથી બહાર નીકળવાનો નિર્ણય એકલા લઈ શકાય નહીં. પાંચ એપ્રિલના સ્વાભિમાની શેતકરી સંગઠનની પ્રદેશ કાર્યકરણીની બેઠક છે, તેમાં નિર્ણય લેવાશે એવું પણ રાજુ શેટ્ટીએ કહ્યું હતું.

Uddhav Thackeray PM Modi meeting criticism સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ છે ને ત્યાં મુલાકાતોનો દોર શરૂ! ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર અને શિંદે જૂથને ઘેર્યા
Malshej Ghat Kalu Waterfall Selfie Rescue માલશેજ ઘાટના કાળુ ધોધ પર સેલ્ફી લેતી વખતે યુવકનો લપસ્યો પગ, પ્રવાસીઓએ આ રીતે બચાવ્યો જીવ
Eknath Shinde Narendra Modi Meeting વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ એકનાથ શિંદેની પ્રથમ પ્રતિક્રિયા, દિલ્હીમાં બેઠક અંગે આપ્યું મોટું નિવેદન
Delimitation Bill Tamil Nadu Controversy દક્ષિણ ભારતની સીટો ઘટવાનો ડર! DMK અને વિપક્ષી નેતાઓ લાલઘૂમ, કેન્દ્ર સામે આક્રમક વલણ!
Exit mobile version