Site icon News Continuous Bureau | Mumbai

શ્રાવણ મહિનો શરૂ- મીઠાઈઓ મોંઘી- જીએસટી નો પ્રતાપ

News Continuous Bureau | Mumbai

તહેવાર હોય કે પછી કોઈ પ્રસંગ આપણા દેશમાં દરેક ઘરમાં મીઠાઈ(sweets)ની હાજરી તો અવશ્ય જોવા મળે છે. મીઠાઈ વડે જ્યાં સુધી મોઢું મીઠું ના કરે, ત્યાં સુધી પ્રસંગનો સ્વાદ પણ ફિક્કો પડે છે. તેમાં પણ ગુજરાતીઓ કહ્યા એટલે ખાવામાં જાતભાતની વેરાઇટી ન હોય તેવું કઈ રીતે બને.  

Join Our WhatsApp Channel

મહત્વપૂર્ણ છે કે ગત 10 જુલાઈથી હિંદુ ચાતુર્માસ(Chaturmass) શરૂ થતાની સાથે જ તહેવારો(festivals) શરૂ થઈ ગયા છે. એેવામાં જ જન્માષ્ટમી(Janmashtmi) અને રક્ષાબંધન(Rakshabandhan) સહિતના તહેવારોની ઉજવણીનો માહોલ શરુ થઇ ગયો છે. તહેવારોમાં લોકો મીઠાઈ અને ફરસાણ(Sweets and Farsan)ની ખરીદી કરે છે. પરંતુ હવે લોકોના મનપસંદ ફરસાણ અને મીઠાઇના સ્વાદ બગડવાનો છે કારણ કે મીઠાઈ અને ફરસાણના ભાવમાં 15 ટકા સુધીનો વધારો થયો છે. તો ફરસાણના ભાવમાં વધારો કરવાની વેપારીઓને ફરજ પડી છે. જે ફરસાણ પ્રતિકિલો રૂ. 200થી 300માં વેચાતું હતું, તે આજે રૂ. 220થી 330માં વેચાતું થઈ ગયું છે. કારણ કે કેન્દ્ર સરકારે(Central govt) ગત 18 જુલાઈથી લેબલવાળા પેકેટમાં વેચાતા દૂધ, દહીં, છાશ અને લોટ સહિતની ચીજવસ્તુ પર 5% જીએસટી(GST) લાગુ કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : શ્રીલંકા પછી આ દેશની સંસદ પણ લોકોએ કબજામાં લઈ લીધી- જુઓ ફોટોગ્રાફ

 

Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ
Maharashtra FDA Mega Raid। મહારાષ્ટ્રમાં અન્ન અને ઔષધ પ્રશાસનની મોટી કાર્યવાહી, ૩૩ ની ધરપકડ
Pugewadi Pune 8 Deaths। પુગેવાડીમાં રહસ્યમય મોતોનો સિલસિલો, મોતનું અસલી કારણ જાણવા તપાસ તેજ
Maharashtra Weather Alert। હવામાન વિભાગની મોટી ચેતવણી! મહારાષ્ટ્રના આ ૬ જિલ્લાઓમાં કડાકાભડાકા સાથે તૂટી પડશે વરસાદ, જાહેર થયું એલર્ટ
Exit mobile version