Site icon

મહારાષ્ટ્રના આ જિલ્લામાં ૪૫ વર્ષથી ઉપરના લોકો રસી નહીં લે તો કાર્યવાહી થશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૧ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

બુધવાર

ઔરંગાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રશંસકોએ એક વિચિત્ર આદેશ બહાર પાડ્યો છે. આ આદેશ અનુસાર ૪૫ વર્ષથી ઉપરના લોકોએ 30 એપ્રિલ સુધીમાં ફરજિયાત પણે રસી લેવાની રહેશે. આવું ન કરનાર વ્યક્તિ ની વિરુદ્ધમાં પગલાં લેવાની મ્યુનિસિપલ કોર્પોરેશને તૈયારી દર્શાવી છે. આ સંદર્ભે હો એક મેસેજ પાલિકાના પ્રશાસન દ્વારા ફેસબુક ઉપર જાહેર કરવામાં આવ્યો હતો. વેક્સીન ન લેનાર ની વિરુદ્ધમાં પગલા રૂપે તેમણે કહ્યું હતું કે જે લોકો વેક્સિન નહીં અને તેમની દુકાન નહીં ખોલવા દેવામાં આવે. આ ઉપરાંત પ્રતિબંધાત્મક પહેલા પણ લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પહેલાં સ્પષ્ટ કર્યું છે કે રસી લેવી ફરજિયાત નથી. પરંતુ હવે સ્થાનિક પ્રશાસન આ સંદર્ભે કડક વલણ અખત્યાર કરી રહ્યું છે.

 

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version