Site icon

મહારાષ્ટ્રના આ જિલ્લામાં ૪૫ વર્ષથી ઉપરના લોકો રસી નહીં લે તો કાર્યવાહી થશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૧ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

બુધવાર

ઔરંગાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રશંસકોએ એક વિચિત્ર આદેશ બહાર પાડ્યો છે. આ આદેશ અનુસાર ૪૫ વર્ષથી ઉપરના લોકોએ 30 એપ્રિલ સુધીમાં ફરજિયાત પણે રસી લેવાની રહેશે. આવું ન કરનાર વ્યક્તિ ની વિરુદ્ધમાં પગલાં લેવાની મ્યુનિસિપલ કોર્પોરેશને તૈયારી દર્શાવી છે. આ સંદર્ભે હો એક મેસેજ પાલિકાના પ્રશાસન દ્વારા ફેસબુક ઉપર જાહેર કરવામાં આવ્યો હતો. વેક્સીન ન લેનાર ની વિરુદ્ધમાં પગલા રૂપે તેમણે કહ્યું હતું કે જે લોકો વેક્સિન નહીં અને તેમની દુકાન નહીં ખોલવા દેવામાં આવે. આ ઉપરાંત પ્રતિબંધાત્મક પહેલા પણ લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પહેલાં સ્પષ્ટ કર્યું છે કે રસી લેવી ફરજિયાત નથી. પરંતુ હવે સ્થાનિક પ્રશાસન આ સંદર્ભે કડક વલણ અખત્યાર કરી રહ્યું છે.

 

Punjab Railway Development: પંજાબ માટે મેજર રેલ ડેવલપમેન્ટ નવી રેલ લાઇન અને વંદે ભારત એક્સપ્રેસ
Swachhata Hi Seva 2025: વેસ્ટ માંથી બેસ્ટ સ્વચ્છતા હી સેવા 2025 દરમિયાન અમદાવાદ મંડળ નવીનતા માં અગ્રણી
Fisherman Safety: મહારાષ્ટ્ર સરકારે માછીમારો માટે લીધો ‘આ’ મોટો નિર્ણય,જાણો શું છે નવો નિર્ણય
Maharashtra Rains: વરસાદ ને કારણે મરાઠવાડા થયું જળબંબાકાર, પૂરની સ્થિતિને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા
Exit mobile version