Site icon News Continuous Bureau | Mumbai

ચૂંટણી આવતા ગુજરાત સરકાર જાગી, આદિવાસીઓના વિરોધના પગલે રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ કર્યો રદ.. જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel )મોટી જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Channel

મુખ્યપ્રધાન પટેલે જાહેરાત કરી છે કે ગુજરાત સરકારે(Gujarat Govt) તાપી-પાર લિંક યોજના (Tapi Par Link Project) રદ્દ કરી છે.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ(BJP president) સી.આર. પાટીલે(C.R. Patil) પ્રેસ કોન્ફરન્સ(Press conference) કરી આ જાહેરાત કરી છે.

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી(Assembly elections) આવી રહી છે, ત્યારે આદિવાસીઓના(tribes) રોષનો ભોગ ન બનવું પડે માટે સરકારે આ નિર્ણય લીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ તાપી-પાર લિંક યોજનાનો સતત વિરોધ કરી રહ્યાં હતા.

આ સમાચાર પણ વાંચો :   શિવસેના આ ફાયર બ્રાન્ડ નેતાને ઉતાર્યા મેદાનમાં, સતત ચોથી વખત રાજ્યસભા ઉમેદવાર તરીકે કર્યા નામાંકિત.. જાણો વિગતે   

Stranded Boisar local train relief બોઈસર સ્ટેશન પર ફસાયેલી લોકલ ટ્રેનના મુસાફરો માટે બચાવ કામગીરી શરૂ, હજારો લોકોને ભોજન અને પાણીનું કરાયું વિતરણ..
Maharashtra Taxi Rules મહારાષ્ટ્રમાં ટેક્સી અને બાઈકટેક્સી માટે નવા નિયમો બહારના લોકો નહીં ચલાવી શકે બાઈકટેક્સી, મરાઠી ભાષાનું જ્ઞાન ફરજિયાત!
Maharashtra Driving License Policy મહારાષ્ટ્રમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે નવી પોલિસી ૧ ઓગસ્ટથી આ સર્ટિફિકેટ ફરજિયાત!
Wayanad Landslide Tragedy વાયનાડમાં કુદરતી આફત ટનલ પ્રોજેક્ટ સાઈટ પર લેન્ડસ્લાઈડથી ૨ ના મોત, અનેક લોકો ગુમ
Exit mobile version