Site icon News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર ચર્ચા થઈ. કોરોના ના મુદ્દે એકમેકને શું કહ્યું? જાણો અહીં..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૮ મે 2021
શનિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે વચ્ચે ટેલિફોન પર વાતચીત થઇ હતી. આ ટેલિફોનિક વાતચીત કોરોના ના મુદ્દે લડાઈ આગળ કઈ રીતે વધારવી તે સંદર્ભે થઈ હતી.
વાતચીત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ની પીઠ થાબડી હતી અને મહારાષ્ટ્ર જે રીતે કોરોના સામે લડી રહ્યું છે તેના ભરપેટ વખાણ કર્યા હતા. બીજી તરફ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તમામ મદદ પહોંચાડવા બદલ વડાપ્રધાન નો આભાર માન્યો હતો.

Join Our WhatsApp Channel

ન્યુઝ અપડેટ : આઇ.એન.એસ. વિક્રમાદિત્ય પર લાગી આગ. કોઇ જાનહાનિ નહીં..

આ વાતચીત દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર પાસે વધુ ઓક્સીજનની માગણી કરી હતી.
આમ મહારાષ્ટ્રમાં ભરે ભાજપ-શિવસેના સામે આક્રમક રહ્યું હોય. પરંતુ વડાપ્રધાન સ્તર પર શાંતિ જળવાઈ રહી હોય તેવું દેખાય છે.

Car Falls into Gorge in Mussoorie ઉત્તરાખંડ મસૂરીમાં કાર સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, ભયાનક અકસ્માતમાં ચાર લોકોના કરુણ મોત
Haridwar News પાણીની ટાંકીમાં સાપનો ડેરો, ૨૭ બચ્ચાં મળતા ફફડાટ! જુઓ વિડીયો…
Rohit Pawar Ladki Bahin Yojana।રોહિત પવારનો મોટો ધડાકો! ‘લાડકી બહેન યોજના’ ને લઈને કર્યો એવો દાવો કે સરકાર પણ ચોંકી ગઈ
Dharavi Redevelopment Master Plan। દેવેન્દ્ર ફડણવીસનો મોટો ધડાકો! આગામી ૨ વર્ષમાં બદલાઈ જશે ધારાવીનો ચહેરો, સિંગાપુર મોડલ પર થશે રીડેવલપમેન્ટ
Exit mobile version