Site icon News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર ચર્ચા થઈ. કોરોના ના મુદ્દે એકમેકને શું કહ્યું? જાણો અહીં..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૮ મે 2021
શનિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે વચ્ચે ટેલિફોન પર વાતચીત થઇ હતી. આ ટેલિફોનિક વાતચીત કોરોના ના મુદ્દે લડાઈ આગળ કઈ રીતે વધારવી તે સંદર્ભે થઈ હતી.
વાતચીત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ની પીઠ થાબડી હતી અને મહારાષ્ટ્ર જે રીતે કોરોના સામે લડી રહ્યું છે તેના ભરપેટ વખાણ કર્યા હતા. બીજી તરફ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તમામ મદદ પહોંચાડવા બદલ વડાપ્રધાન નો આભાર માન્યો હતો.

Join Our WhatsApp Channel

ન્યુઝ અપડેટ : આઇ.એન.એસ. વિક્રમાદિત્ય પર લાગી આગ. કોઇ જાનહાનિ નહીં..

આ વાતચીત દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર પાસે વધુ ઓક્સીજનની માગણી કરી હતી.
આમ મહારાષ્ટ્રમાં ભરે ભાજપ-શિવસેના સામે આક્રમક રહ્યું હોય. પરંતુ વડાપ્રધાન સ્તર પર શાંતિ જળવાઈ રહી હોય તેવું દેખાય છે.

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version