Site icon

કાશ્મીરમાં આતંકવાદીઓ બેફામ ગત 24 કલાકમાં 4 આતંકી હુમલા. જાણો વિગત

 News Continuous Bureau | Mumbai

ગત 24 કલાકમાં આતંકવાદીઓએ કશ્મીરનાં પુલવામા જિલ્લામાં બે, શોપિયા જિલ્લામાં એક અને એક શ્રીનગરમાં હુમલો કર્યો છે.

Join Our WhatsApp Community

પુલવામામાં બે અલગ-અલગ આતંકવાદી હુમલામાં 4 બિન-સ્થાનિક મજૂરો ઘાયલ થયા છે.

શ્રીનગરના મૈસુમા વિસ્તારમાં લાલ ચોક પાસે CRPF જવાનો પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં એક જવાન શહીદ થયો હતો.

 દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના છોટીગામમાં આતંકવાદી હુમલો થયો હતો જેમાં એક કાશ્મીરી પંડિત બાલ કૃષ્ણ ઘાયલ થયા હતા.

આ સમાચાર પણ વાંચો : જેલમાં અનિલ દેશમુખની તબિયત બગડી, આ કારણે હોસ્પિટલમાં કરાયા દાખલ; જાણો વિગતે

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Exit mobile version