Site icon

અરે… રે… રે! મુંબઈના જહાજમાંથી ડૂબેલી કેટલીક વ્યક્તિઓની લાશ છેક વલસાડથી મળી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૪ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

વાવાઝોડાને કારણે મુંબઈની નજીક બાર્જ પર પાણી ફરી વળ્યું હતું. આ દુર્ઘટનામાં નેવીએ અનેક લોકોને બચાવેલા, પરંતુ  ડઝનબંધ લોકોનાં મોત થયાં હતાં. આ પરિસ્થિતિમાં અત્યારે નેવી અને કૉસ્ટગાર્ડ ભેગાં મળીને લાપતા લોકોને શોધી રહ્યાં છે. આવા સમયે ગુજરાતના વલસાડ તાલુકાના દરિયાકિનારેથી ત્રણ ક્રૂ-મેમ્બરોના શબ મળ્યાં છે.

વલસાડના સ્વામિનારાયણ મંદિર પાસે દરિયાકિનારા પર એક શબ મળી આવ્યું હતું. ત્યાર બાદ શોધખોળ થયા પછી વધુ બે શબ મળી આવ્યાં છે. હવે કૉસ્ટગાર્ડ અને ONCGના કર્મચારી વલસાડ પહોંચી ગયા છે અને તપાસ આદરી છે.

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા!
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version