Site icon News Continuous Bureau | Mumbai

અરે… રે… રે! મુંબઈના જહાજમાંથી ડૂબેલી કેટલીક વ્યક્તિઓની લાશ છેક વલસાડથી મળી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૪ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

સોમવાર

વાવાઝોડાને કારણે મુંબઈની નજીક બાર્જ પર પાણી ફરી વળ્યું હતું. આ દુર્ઘટનામાં નેવીએ અનેક લોકોને બચાવેલા, પરંતુ  ડઝનબંધ લોકોનાં મોત થયાં હતાં. આ પરિસ્થિતિમાં અત્યારે નેવી અને કૉસ્ટગાર્ડ ભેગાં મળીને લાપતા લોકોને શોધી રહ્યાં છે. આવા સમયે ગુજરાતના વલસાડ તાલુકાના દરિયાકિનારેથી ત્રણ ક્રૂ-મેમ્બરોના શબ મળ્યાં છે.

વલસાડના સ્વામિનારાયણ મંદિર પાસે દરિયાકિનારા પર એક શબ મળી આવ્યું હતું. ત્યાર બાદ શોધખોળ થયા પછી વધુ બે શબ મળી આવ્યાં છે. હવે કૉસ્ટગાર્ડ અને ONCGના કર્મચારી વલસાડ પહોંચી ગયા છે અને તપાસ આદરી છે.

Car Falls into Gorge in Mussoorie ઉત્તરાખંડ મસૂરીમાં કાર સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, ભયાનક અકસ્માતમાં ચાર લોકોના કરુણ મોત
Haridwar News પાણીની ટાંકીમાં સાપનો ડેરો, ૨૭ બચ્ચાં મળતા ફફડાટ! જુઓ વિડીયો…
Rohit Pawar Ladki Bahin Yojana।રોહિત પવારનો મોટો ધડાકો! ‘લાડકી બહેન યોજના’ ને લઈને કર્યો એવો દાવો કે સરકાર પણ ચોંકી ગઈ
Dharavi Redevelopment Master Plan। દેવેન્દ્ર ફડણવીસનો મોટો ધડાકો! આગામી ૨ વર્ષમાં બદલાઈ જશે ધારાવીનો ચહેરો, સિંગાપુર મોડલ પર થશે રીડેવલપમેન્ટ
Exit mobile version