Site icon News Continuous Bureau | Mumbai

ઘણાં લાંબા સમય પછી સારા સમાચાર; પૂનામાં લોકડાઉનની જરૂર નથી. પાલીકાનું હાઈકોર્ટમાં બયાન. જાણો વિગત…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૮ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

પૂના શહેરમાં કોરોના દર્દીઓના આંકડા મુંબઈ હાઈકોર્ટમાં રજૂ થઈ શકે છે. મુંબઈ હાઈકોર્ટે પૂનામાં વધતા કેસને પગલે સરકારને લોકડાઉન લડવાનું સૂચન કર્યું હતું. તેને પગલે મેયર મુરલીધર મોહાલે જણાવ્યું હતું કે નાગરિકોમાં કોઈ મૂંઝવણ અને ભય હોવો જોઈએ નહીં. મહોલે કહ્યું છે કે પૂનામાં હાલ લોકડાઉનની જરૂર નથી.

કોરોનાકાળમાં બોલીવુડ અભિનેતા સલમાન ખાન આવ્યો સીને વર્કર્સની વ્હારે. કરશે આ મદદ

મોહાલેએ ઉમેર્યું હતું કે શહેરના કોરોના વાયરસ દર્દીઓના આંકડા જેણે હાઈકોર્ટમાં રજૂ કર્યા છે તે વર્તમાન હોઈ શકે નહિ. કારણ કે છેલ્લા બે અઠવાડિયામાં શહેરની પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. છેલ્લા પખવાડિયામાં શહેરમાં સ્થિતિ સુધરી છે. ઉપરાંત સક્રિય દર્દીઓની સંખ્યામાં લગભગ ૧૬,૦૦૦ જેટલો ઘટાડો નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે મહાનગર પાલિકા દ્વારા શહેરમાં ૭ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યા છે. પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાથી હવે તમામ માહિતી સાથે મુંબઈ હાઇકોર્ટમાં એફિડેવિટ દાખલ કરવામાં આવશે. મેયર મોહાલે એમ પણ કહ્યું હતું કે સંપૂર્ણ લોકડાઉન કરવાની જરૂર નથી કારણ કે તેનાથી નાગરિકોમાં મૂંઝવણનું વાતાવરણ ઊભું થયું છે.

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version