Site icon

મહારાષ્ટ્રનું રાજકારણ હવે ધમકી તરફ વળ્યું – નારાયણ રાણે સીધેસીધા શરદ પવારને કહ્યું કે બચીને રહેજો- નહી તો ઘરે નહીં પહોંચી શકો

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના રાજકારણ(Maharashtra Politics)માં હવે ધમકી સત્ર શરૂ થયું છે. ભારતીય જનતા પાર્ટી(BJP)ના નેતા નારાયણ રાણે(Narayan Rane)એ ટ્વિટ કરીને શરદ પવાર(NCP Chief Sharad Pawar)ને સિધી ધમકી આપી છે. પોતાના ટ્વીટમાં તેમણે કહ્યું છે કે શિવસેનાના જે ધારાસભ્યો(MLAs) મુંબઈ (Mumbai)છોડીને ગયા છે તે તમામ ધારાસભ્યોને શરદ પવાર ધમકી આપી રહ્યા છે. આ વાત યોગ્ય નથી. એટલું જ નહીં પણ શરદ પવાર ફ્લોર ટેસ્ટ(flor test) માટે તમામ ધારાસભ્યોને મુંબઈ(Mumbai) લાવવા માંગે છે.  

Join Our WhatsApp Community

 

શરદ પવારની આ માગણી પર નારાયણ રાણેએ કહ્યું છે કે શરદ પવારે સાવચેતીથી વર્તન કરવું જોઈએ. નહીં તો એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ જશે કે શરદ પવાર પોતે સુરક્ષિત રીતે પોતાના ઘરે નહીં પહોંચી શકે.  આમ મહારાષ્ટ્રની રાજનીતિમાં શરદ પવારને પણ સીધા શબ્દોમાં ધમકી મળી ચૂકી છે.

આ સમાચાર પણ વાંચો : MVA સાથે ગઠબંધન તોડવાના સંજય રાઉતના નિવેદન બાદ એકનાથ શિંદે જૂથની શરત- ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપે અને આ કામ કરે તો જ આગળ વાતચીત થશે

Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Exit mobile version