Site icon

હવે કરિયાણાની દુકાનો પર પણ પાબંદી લાગશે. સરકાર લઈ રહી છે આ નિર્ણય.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૯ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

સોમવાર

રાજ્ય સરકારે ભરપૂર કડક નિયમો બનાવ્યા હોવા છતાં મહારાષ્ટ્રમાં પૂનાની દર્દીઓની સંખ્યા સતત વધતી જાય છે. હવે રાજ્ય સરકારે આ સંદર્ભે વધુ કડક નિયમાવલી બનાવતા કરિયાણાની દુકાન નો સમય પણ ઘટાડવાનું નક્કી કર્યું છે. મળતી જાણકારી મુજબ કરિયાણાની દુકાન નો સમય સવારે ૮થી ૧૧ વાગ્યા સુધીનો રહેશે. ત્યારબાદ કરિયાણાની દુકાનો પણ બંધ કરવી પડશે. મંત્ર આજે આરોગ્ય વિભાગની બેઠક થઇ હતી જેમાં રાજેશ ટોપે એ તમામ લોકો સાથે વાતચીત કરીને આ પ્રકારનું પ્રપોઝલ તૈયાર કરી મુખ્યમંત્રી પાસે પહોંચાડ્યું હતું. હવે આ સંદર્ભે મુખ્યમંત્રી આખરી નિર્ણય લેશે.

હવે આ છ રાજ્યમાંથી મહારાષ્ટ્રમાં આવતા કોરોના ટેસ્ટ નેગેટિવ ફરજિયાત છે. જાણો વિગત

Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં પ્રથમ નોરતે અંગદાનથી જીવનદાન
Punjab Railway Development: પંજાબ માટે મેજર રેલ ડેવલપમેન્ટ નવી રેલ લાઇન અને વંદે ભારત એક્સપ્રેસ
Swachhata Hi Seva 2025: વેસ્ટ માંથી બેસ્ટ સ્વચ્છતા હી સેવા 2025 દરમિયાન અમદાવાદ મંડળ નવીનતા માં અગ્રણી
Exit mobile version