Site icon

હવે કરિયાણાની દુકાનો પર પણ પાબંદી લાગશે. સરકાર લઈ રહી છે આ નિર્ણય.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૯ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

સોમવાર

રાજ્ય સરકારે ભરપૂર કડક નિયમો બનાવ્યા હોવા છતાં મહારાષ્ટ્રમાં પૂનાની દર્દીઓની સંખ્યા સતત વધતી જાય છે. હવે રાજ્ય સરકારે આ સંદર્ભે વધુ કડક નિયમાવલી બનાવતા કરિયાણાની દુકાન નો સમય પણ ઘટાડવાનું નક્કી કર્યું છે. મળતી જાણકારી મુજબ કરિયાણાની દુકાન નો સમય સવારે ૮થી ૧૧ વાગ્યા સુધીનો રહેશે. ત્યારબાદ કરિયાણાની દુકાનો પણ બંધ કરવી પડશે. મંત્ર આજે આરોગ્ય વિભાગની બેઠક થઇ હતી જેમાં રાજેશ ટોપે એ તમામ લોકો સાથે વાતચીત કરીને આ પ્રકારનું પ્રપોઝલ તૈયાર કરી મુખ્યમંત્રી પાસે પહોંચાડ્યું હતું. હવે આ સંદર્ભે મુખ્યમંત્રી આખરી નિર્ણય લેશે.

હવે આ છ રાજ્યમાંથી મહારાષ્ટ્રમાં આવતા કોરોના ટેસ્ટ નેગેટિવ ફરજિયાત છે. જાણો વિગત

Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Pakistani Products Scam:છત્રપતિ સંભાજીનગરમાં પાકિસ્તાની પ્રોડક્ટ્સ વેચવાનું કૌભાંડ ઝડપાયું: પ્રતિબંધિત ચીજવસ્તુઓના જથ્થા સાથે ૩ શખ્સોની ધરપકડ
Leopard Poaching Shock:પાલઘરમાં વન વિભાગનું મોટું ઓપરેશન: દીપડાની ચામડી સાથે બે શિકારીઓ ઝડપાયા, સંજય ગાંધી નેશનલ પાર્કમાં શિકાર કર્યાની કબૂલાતથી ખળભળાટ
Maharashtra Weather Forecast:સાવધાન! મહારાષ્ટ્રમાં કુદરત રૂઠી: આગામી 5 દિવસ વાવાઝોડું અને વરસાદ મચાવશે કહેર, IMD એ જાહેર કર્યું એલર્ટ.
Exit mobile version