Site icon News Continuous Bureau | Mumbai

હવે કરિયાણાની દુકાનો પર પણ પાબંદી લાગશે. સરકાર લઈ રહી છે આ નિર્ણય.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૯ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

સોમવાર

રાજ્ય સરકારે ભરપૂર કડક નિયમો બનાવ્યા હોવા છતાં મહારાષ્ટ્રમાં પૂનાની દર્દીઓની સંખ્યા સતત વધતી જાય છે. હવે રાજ્ય સરકારે આ સંદર્ભે વધુ કડક નિયમાવલી બનાવતા કરિયાણાની દુકાન નો સમય પણ ઘટાડવાનું નક્કી કર્યું છે. મળતી જાણકારી મુજબ કરિયાણાની દુકાન નો સમય સવારે ૮થી ૧૧ વાગ્યા સુધીનો રહેશે. ત્યારબાદ કરિયાણાની દુકાનો પણ બંધ કરવી પડશે. મંત્ર આજે આરોગ્ય વિભાગની બેઠક થઇ હતી જેમાં રાજેશ ટોપે એ તમામ લોકો સાથે વાતચીત કરીને આ પ્રકારનું પ્રપોઝલ તૈયાર કરી મુખ્યમંત્રી પાસે પહોંચાડ્યું હતું. હવે આ સંદર્ભે મુખ્યમંત્રી આખરી નિર્ણય લેશે.

હવે આ છ રાજ્યમાંથી મહારાષ્ટ્રમાં આવતા કોરોના ટેસ્ટ નેગેટિવ ફરજિયાત છે. જાણો વિગત

Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ
Maharashtra FDA Mega Raid। મહારાષ્ટ્રમાં અન્ન અને ઔષધ પ્રશાસનની મોટી કાર્યવાહી, ૩૩ ની ધરપકડ
Pugewadi Pune 8 Deaths। પુગેવાડીમાં રહસ્યમય મોતોનો સિલસિલો, મોતનું અસલી કારણ જાણવા તપાસ તેજ
Maharashtra Weather Alert। હવામાન વિભાગની મોટી ચેતવણી! મહારાષ્ટ્રના આ ૬ જિલ્લાઓમાં કડાકાભડાકા સાથે તૂટી પડશે વરસાદ, જાહેર થયું એલર્ટ
Exit mobile version