Site icon News Continuous Bureau | Mumbai

Express Train: ઉત્તર મધ્ય રેલવેના ઝાંસી ડિવિઝન પર એન્જિનિયરિંગ કામને કારણે આ ટ્રેન આંશિક રીતે રહેશે રદ

Express Train: ઝાંસી ડિવિઝન પર એન્જિનિયરિંગ કામને કારણે સાબરમતી-ગ્વાલિયર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહશે

This train will remain partially canceled due to engineering work on Jhansi Division of North Central Railway

This train will remain partially canceled due to engineering work on Jhansi Division of North Central Railway

News Continuous Bureau | Mumbai

Express Train: ઉત્તર મધ્ય રેલવેના ( North Central Railway ) ઝાંસી ડિવિઝન પરના ધોલપુર-હેતમપુર સ્ટેશનો વચ્ચે એન્જિનિયરિંગ કામ માટે બ્લોકને કારણે, સાબરમતી-ગ્વાલિયર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે. અમદાવાદ ( Ahmedabad ) ડિવિઝનના વરિષ્ઠ જનસંપર્ક અધિકારી શ્રી પ્રદીપ શર્મા દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે. 

Join Our WhatsApp Channel
  1. 06,07,10,13 અને 14 સપ્ટેમ્બર 2024 ના રોજ સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 22548 સાબરમતી-ગ્વાલિયર એક્સપ્રેસ ( Sabarmati-Gwalior Express Train ) આગ્રા કેન્ટ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આગ્રા કેન્ટ-ગ્વાલિયર વચ્ચે આંશિક રીતે રદ રહશે.
  1. 07,08,11,14 અને 15 સપ્ટેમ્બર 2024ની ટ્રેન નંબર 22547 ગ્વાલિયર-સાબરમતી એક્સપ્રેસ ( Express Train ) આગ્રા કેન્ટથી શોર્ટ ઓરિજિનેટ થશે અને ગ્વાલિયર-આગ્રા કેન્ટ વચ્ચે આંશિક રીતે રદ રહશે.

આ સમાચાર પણ વાંચો:  Surat National Lok Adalat: જિલ્લા કાનૂની સત્તા મંડળ-સુરત દ્વારા યોજાશે રાષ્ટ્રીય લોકઅદાલત, આ કેસોનો કરવામાં આવશે નિકાલ.

ટ્રેનોના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Maharashtra doctors strike ડોક્ટરોની હડતાળ પર હાઈકોર્ટનો સપાટો! તરત કામ પર નહીં ફરો તો… જાણો શું કહ્યું કોર્ટે
Atiq Ahmed Son Accident અતીક અહેમદના પુત્રનું રોડ એક્સિડેન્ટમાં નિધન, કાર અકસ્માતમાં અબાન અહેમદ અને મિત્રનો ગયો જીવ
Daughters Skip Fathers Funeral સંબંધોની વરવી વાસ્તવિકતા… પિતાની અસ્થી લેવા પણ ન આવી દીકરીઓ, ૫૧૦૦ રૂપિયા ઓનલાઈન મોકલીને કહ્યું ‘બરાબર અંતિમ સંસ્કાર કરી દેજો’
IndiaMyanmar Land Swap શું ભારત મ્યાનમાર સાથે જમીનની અદલાબદલી કરશે? અહેવાલો વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની આવી સ્પષ્ટતા.
Exit mobile version