Site icon

કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી સફળતા, ત્રાલ એનકાઉન્ટરમાં જૈશનો ટોપ કમાન્ડર ઠાર; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 13 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

જમ્મુ કાશ્મીરમાં બે દિવસ અગાઉ સેનાના 5 જવાનો શહિદ થયા હતા ત્યારબાદ હવે સેના કાશ્મીરમાં એક્શન મોડમાં જોવા મળી રહી છે. 

આજે સેના દ્વારા અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં જૈશ-એ-મહોમ્મદના ટોપ કમાન્ડર શામ સોફીને ઠાર કરવામાં આવ્યો છે.  

ગઈકાલે પણ કાશ્મીરમાં સેના દ્વારા કુલ 6 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. 

ઉલ્લેખનીય છે અગાઉ થોડાક દિવસો પહેલા આતંકીઓએ શ્રીનગરમાં એક શિક્ષક અને શાળાના આચાર્યની હત્યા કરી હતી. ત્યારબાદ બે દિવસ અગાઉ સેનાના 5 જવાનો પણ આતંકીઓ સાથેની અથડામણમાં શહિદ થયા હતા.

જે ઘરમાં કુખ્યાત અંડરવર્લ્ડ ડોન દાઉદના ષડયંત્રો રચતા હતા ત્યાં હવે વેદોના મંત્રો ગૂંજશે: જાણો વિગતે

Ajit Pawar Funeral: અંતિમ સંસ્કારની ભીડમાં તસ્કરોનો હાથફેરો! અજિત પવારની અંતિમ યાત્રામાં ગઠિયાઓએ મચાવ્યો તરખાટ, અનેક લોકોના ઘરેણાં ગાયબ
Ajit Pawar Plane Crash Investigation: અજિત પવારનું વિમાન અચાનક કેવી રીતે પડ્યું? સંજય રાઉતનો ગંભીર સવાલ – ‘કંઈક તો ગરબડ છે’
Sunetra Pawar: સુનેત્રા પવારના ડેપ્યુટી CM પદ પર ઉદ્ધવ જૂથનો પલટવાર, ભાજપના ‘પ્લાન’નો પર્દાફાશ
Pawar Family Conflict: સુનેત્રા પવારના શપથગ્રહણથી શરદ પવાર અજાણ હોવાનો દાવો, બારામતીમાં વધતી રાજકીય હલચલ
Exit mobile version