Site icon News Continuous Bureau | Mumbai

Train Route Changed : ભોપાલ ડિવિઝનમાં બ્લોકને કારણે સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન આ તારીખ સુધી ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે..

Train Route Changed : સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે

Somnath-Jabalpur Express train will run on diverted route

Somnath-Jabalpur Express train will run on diverted route

News Continuous Bureau | Mumbai

Train Route Changed : પશ્ચિમ મધ્ય રેલવે (ના ભોપાલ ડિવિઝનના બુધની-બરખેડા સેક્શનમાં ત્રીજી લાઇનને શરૂ કરવા માટે સૂચિત નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડતી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

Join Our WhatsApp Channel

ડાયવર્ટ કરાયેલી ટ્રેનો:-

1. 28 નવેમ્બર, 2023 થી 09 ડિસેમ્બર, 2023 સુધી, ટ્રેન નંબર 11464 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ જબલપુર-કટની મુરવારા-બીના-ભોપાલ થઈને ચાલશે.

આ સમાચાર પણ વાંચોઃ  Planes Losing GPS Signal : આ દેશની નજીક રહસ્યમય રીતે બંધ થઇ રહ્યું છે વિમાનોનું GPS સિગ્નલ, DGCAએ એરલાઇન્સ માટે જારી કરી એડવાઇઝરી..

2. 28 નવેમ્બર, 2023 થી 08 ડિસેમ્બર, 2023 સુધી, ટ્રેન નંબર 11463 સોમનાથ – જબલપુર એક્સપ્રેસ ભોપાલ-બીના-કટની મુરવારા-જબલપુર થઈને ચાલશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Maharashtra Legislative Council Election મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણી, નાશિક અને સોલાપુરમાં દારૂબંધીના આદેશ
Nagpur Crime Case નાગપુર પોલીસની ત્વરિત કાર્યવાહી, પરણીતાને શિકાર બનાવી ધર્માંતરણનું કાવતરું રચનારા બે આરોપીઓ દબોચાયા.
Gir Safari Extended સિંહપ્રેમીઓ માટે ખુશખબર ગીર જંગલ સફારીની મુદ્દતમાં વધારો, હવે આ તારીખ સુધી થશે સિંહ દર્શન
Water Crisis in Thane ઠાણેમાં ચોમાસામાં વિલંબને કારણે ૨૦% પાણીકાપની જાહેરાત, આ તારીખે ૨૪ કલાક પાણી પુરવઠો રહેશે બંધ
Exit mobile version