Site icon

Tribal Farmers: આદિજાતિ ખેડૂતો માટે બાગાયત યોજનાનું અમલીકરણ શરૂ થયું, આ તારીખ સુધી સંસ્થાઓની અરજીઓ થશે મંજુર

Tribal Farmers: બાગાયત પાકોની યોજનામાં અમલીકરણની કામગીરી કરવા ઈચ્છુક અનુભવી સંસ્થાઓ બાગાયત કચેરીનો સંપર્ક કરે

Tribal Farmers Implementation of Horticulture Scheme for Tribal Farmers has started

Tribal Farmers Implementation of Horticulture Scheme for Tribal Farmers has started

News Continuous Bureau | Mumbai

Tribal Farmers: સુરત જિલ્લાના આદિજાતિ ખેડૂતો માટે ટ્રાયબલ સબ પ્લાન કચેરી-માંડવીના માર્ગદર્શન હેઠળ તા.૨૭/૦૧/૨૦૨૫ થી સુરત નાયબ બાગાયત નિયામક કચેરીને શાકભાજી મિશ્રબીજ પેકેટ, વેલાવાળા શાકભાજીના કાચા ટ્રેલીઝ મંડપ, હાઇબ્રીડ ભીંડાની યોજનામાં અમલીકરણની મંજૂરી મળી છે, જેમાં સુરત જિલ્લાના આદિજાતિ વિસ્તારના આ કામગીરીમાં અનુભવી અને કામગીરી કરવા ઇચ્છુક સંસ્થાઓએ કામગીરીની રજૂઆત રૂબરૂ અથવા ટપાલ મારફતે તા.૨૧ થી ૨૭ ફેબ્રુ. સુધીમાં નાયબ બાગાયત નિયામકની કચેરી,લાલ બંગલા સામે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઇન્સ ખાતે સવારના ૧૧:૦૦ કલાકથી સાંજના ૫:૦૦ કલાક દરમિયાન મોકલી આપવા નાયબ બાગાયત નિયામક-સુરતની યાદીમાં જણાવાયું છે

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Shashi Tharoor Vs Congress: કોંગ્રેસમાં નવાજૂનીના એંધાણ, આ મોટા નેતા ટાટા બાય બાય કહેવાની તૈયારીમાં? પહેલા PM મોદીના વખાણ, હવે રાહુલ ગાંધી સમક્ષ કરી ફરિયાદ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version