Site icon

Tribal Farmers: આદિજાતિ ખેડૂતો માટે બાગાયત યોજનાનું અમલીકરણ શરૂ થયું, આ તારીખ સુધી સંસ્થાઓની અરજીઓ થશે મંજુર

Tribal Farmers: બાગાયત પાકોની યોજનામાં અમલીકરણની કામગીરી કરવા ઈચ્છુક અનુભવી સંસ્થાઓ બાગાયત કચેરીનો સંપર્ક કરે

Tribal Farmers Implementation of Horticulture Scheme for Tribal Farmers has started

Tribal Farmers Implementation of Horticulture Scheme for Tribal Farmers has started

News Continuous Bureau | Mumbai

Tribal Farmers: સુરત જિલ્લાના આદિજાતિ ખેડૂતો માટે ટ્રાયબલ સબ પ્લાન કચેરી-માંડવીના માર્ગદર્શન હેઠળ તા.૨૭/૦૧/૨૦૨૫ થી સુરત નાયબ બાગાયત નિયામક કચેરીને શાકભાજી મિશ્રબીજ પેકેટ, વેલાવાળા શાકભાજીના કાચા ટ્રેલીઝ મંડપ, હાઇબ્રીડ ભીંડાની યોજનામાં અમલીકરણની મંજૂરી મળી છે, જેમાં સુરત જિલ્લાના આદિજાતિ વિસ્તારના આ કામગીરીમાં અનુભવી અને કામગીરી કરવા ઇચ્છુક સંસ્થાઓએ કામગીરીની રજૂઆત રૂબરૂ અથવા ટપાલ મારફતે તા.૨૧ થી ૨૭ ફેબ્રુ. સુધીમાં નાયબ બાગાયત નિયામકની કચેરી,લાલ બંગલા સામે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઇન્સ ખાતે સવારના ૧૧:૦૦ કલાકથી સાંજના ૫:૦૦ કલાક દરમિયાન મોકલી આપવા નાયબ બાગાયત નિયામક-સુરતની યાદીમાં જણાવાયું છે

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Shashi Tharoor Vs Congress: કોંગ્રેસમાં નવાજૂનીના એંધાણ, આ મોટા નેતા ટાટા બાય બાય કહેવાની તૈયારીમાં? પહેલા PM મોદીના વખાણ, હવે રાહુલ ગાંધી સમક્ષ કરી ફરિયાદ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Exit mobile version