Site icon

Tripura floods:સરકારે પૂરથી પ્રભાવિત ત્રિપુરાના લોકોને રાહત આપવા માટે SDRFના કેન્દ્રીય હિસ્સા તરીકે આટલા કરોડની ફાળવણીને મંજૂરી આપી 

Tripura floods:પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે પૂરથી પ્રભાવિત ત્રિપુરાના લોકોને રાહત આપવા માટે SDRFના કેન્દ્રીય હિસ્સા તરીકે અગાઉથી રૂ. 40 કરોડની ફાળવણીને મંજૂરી આપી છે.

Government of India under the leadership of Prime Minister Shri Narendra Modi has allocated Rs. Allowed advance release of 40 crores

Government of India under the leadership of Prime Minister Shri Narendra Modi has allocated Rs. Allowed advance release of 40 crores

News Continuous Bureau | Mumbai

Tripura floods:પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે પૂરથી પ્રભાવિત ત્રિપુરાના લોકોને રાહત આપવા માટે SDRFના કેન્દ્રીય હિસ્સા તરીકે અગાઉથી રૂ. 40 કરોડની ફાળવણીને મંજૂરી આપી છે.

Join Our WhatsApp Community

X પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે NDRFની 11 ટીમો, સેનાની 3 ટુકડીઓ અને કેન્દ્ર દ્વારા તૈનાત ભારતીય વાયુસેનાના 4 હેલિકોપ્ટર પહેલાથી જ રાજ્ય સરકારને રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે આ મુશ્કેલ સમયમાં મોદી સરકાર ત્રિપુરાની અમારી બહેનો અને ભાઈઓ સાથે ખભે ખભા મિલાવીને ઉભી છે.

આ સમાચાર પણ વાંચોઃGarudeshwar weir Dam: માઁ નર્મદા-માઁ રેવા ખળ ખળ વહેતી હોય ત્યારે ગરૂડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો, મનમોહક નજારો નિહાળવા સહેલાણીઓ ઉમટ્યા

 

Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Sharad Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! NCP વિલય મુદ્દે શરદ પવારે ફડણવીસને આપ્યો જડબાતોડ જવાબ, સુનેત્રા પવાર વિશે આપ્યું મોટું નિવેદન
Parth Pawar: શું પાર્થ પવાર બનશે દિલ્હીમાં NCP નો નવો ચહેરો? રાજ્યસભાની ટિકિટને લઈને અજીત પવાર જૂથનો મોટો માસ્ટરસ્ટ્રોક, જાણો વિગતો
Exit mobile version