Site icon

બીડમાં ચોંકાવનારી ઘટના, એક જ એમ્બ્યુલન્સમાં ૨૦થી વધુ શબ ભરીને અંતિમ સંસ્કાર માટે લઇ જવાયા.

મહારાષ્ટ્રના બીડમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક જ એમ્બ્યુલન્સમાં 22 મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા.

બીડના અંબેજોગાઇ વિસ્તારમાં અનેક દર્દીઓ ના મૃત્યુ થતાં તે તમામને એક સાથે લઈ જવાયા

Join Our WhatsApp Community

હવે રાજકીય ઉહાપોહ થયો છે. વિપક્ષે દોષી લોકો પર કાર્યવાહીની માંગણી કરી છે.

આને કહેવાય ઘોડા નાસી ગયા બાદ તબેલાને તાળા : બીજી મે એ ચૂંટણીના પરિણામો બાદ સરઘસ ઉપર પાબંધી..
 

Sharad Pawar: અંબાણી ના પીએમ નરેન્દ્ર મોદીને ‘અવતાર પુરુષ’ કહેવા પર શરદ પવારે કરી આવી વાત
Maharashtra rain damage: મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, ૧૮ લાખ હેક્ટરથી વધુ પાકને ફટકો
Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Exit mobile version