Site icon

 છત્રપતિ શિવાજી મહારાજ ના વંશજ વાટકો લઇને રસ્તા પર બેઠા. પણ શા માટે?

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 10 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શનિવાર

છત્રપતિ શિવાજી મહારાજ ના વંશજ એવા ભૂતપૂર્વ લોકસભા સાંસદ ઉદય રાજન ભોંસલે શનિવારે સતારા જિલ્લામાં વાટકો લઈને રસ્તા પર બેસી ગયા હતા. મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં જે લોકડાઉન નું આયોજન કર્યું છે તેની સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કરવા અને સરકાર સુધી સંદેશ પહોંચાડવા તેઓએ આ આંદોલન કર્યું હતું. તેમનું માનવું છે કે આ લોકડાઉન  ને કારણે વેપારીઓ રીતસરના ભીખ માંગતા થઇ જશે. અને આથી તેમણે પ્રતિકાત્મક રૂપે વાટકો લઈને ફૂટપાથ પર આંદોલન કર્યું.

બીઆર ચોપડાની પ્રખ્યાત સિરિયલ મહાભારતમાં દેવરાજ ઇન્દ્ર નું પાત્ર ભજવનાર અભિનેતાનું થયું દુઃખદ નિધન

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version