Site icon

મોટા સમાચાર : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપ્યું

News Continuous| Mumbai

 

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. મોડી રાત્રે 9:30 વાગે સોશિયલ મિડીયા પર પોતાના સંબોધન દરમિયાન તેમણે આ રાજીનામું આપી દીધું હતું. આટલું જ નહીં તેમણે વિધાન પરિષદના સભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું છે.

પોતાના 15 મિનિટ જેટલા સંબોધનમાં તેમણે નારાજ એવા શિવસેનાના ધારાસભ્યો સંદર્ભે કહ્યું હતું કે આવનાર સમયમાં શિવસૈનિકો તેમને પાઠ ભણાવશે.

તેમજ તેમણે કહ્યું હતું કે આવતીકાલે મુંબઈ શહેરમાં શિવસૈનિકો એ રસ્તા પર આવવાની જરૂર નથી.

bareilly violence: બરેલીમાં શુક્રવારની નમાઝને લઈને એલર્ટ,આ વિસ્તારોમાં ડ્રોનથી નિગરાની,પોલીસ-પીએસી અને આરએએફના આટલા જવાનો તૈનાત
Uddhav Thackeray: મરાઠી ભાષા વિવાદ વચ્ચે ગર્જ્યા ઉદ્ધવ ઠાકરે, દશેરા રેલીમાં મરાઠી ભાષા અને સંસ્કૃતિના સન્માન પર આપ્યું કઠોર નિવેદન
Pankaja Munde: મહારાષ્ટ્રમાં ફરી એકવાર ઉછળવા લાગ્યો આરક્ષણનો મુદ્દો પંકજા મુંડે એ દશેરા ની રેલી માં કહી આવી વાત
VibrantGujarat: ગુજરાતના બાગાયત ક્ષેત્રે ખુલી નવી ક્ષિતિજો: સેન્ટર ઑફ એક્સેલન્સ નવીનતાની સાથે આત્મનિર્ભરતાને આપી રહ્યા છે પ્રોત્સાહન
Exit mobile version