Site icon

શિવસેના કોની- ઉદ્ધવ ઠાકરેની ટીમ ચૂંટણી પંચના આદેશની સામે સુપ્રીમ કોર્ટ પહોંચી- કરી આ માંગ 

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharahtra)માં ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)અને એકનાથ શિંદે(Eknath Shinde) વચ્ચે શિવસેના ઉપર અધિકાર મેળવવાની બાબત નવું સ્વરૂપ લેતી જોવા મળી રહી છે. 

Join Our WhatsApp Community

ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી પંચ(EC) દ્વારા બન્ને જૂથોને શિવસેના ઉપર પોતાનો દાવો સાબિત કરવાના આદેશના અનુસંધાને સુપ્રીમ કોર્ટ(supreme court)માં અરજી દાખલ કરી છે.

તેમણે એકનાથ શિંદે દ્વારા 'અસલી' શિવસેના તરીકે માન્યતા પ્રાપ્તિ માટેની અરજી ઉપર ચૂંટણી પંચની કાર્યવાહી ઉપર રોક લગાવવાની માંગણી કરી છે. 

ઠાકરે જૂથના શિવસેના મહાસચિવ સુભાષ દેસાઈએ અરજી દાખલ કરી છે. 

ઉલ્લેખનીય છે કે ચૂંટણી આયોગે બન્ને જૂથોને પાર્ટીની અંદર ચાલી રહેલા વિરોધના કારણોની વિગતોને લેખિતમાં આપવાનું કહ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : વોટર આઈડી સાથે જોડાશે આધાર કાર્ડ- 1 ઓગસ્ટથી શરૂ થશે અભિયાન- આ રાજ્યમાંથી થશે શુરુઆત 

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version