Site icon

ઉદ્ધવ ઠાકરેની ઉલટી ગણતરી શરૂ- આજે માતોશ્રીમાં શિવસેનાની બેઠકમાં માત્ર આટલા ધારાસભ્યો જ રહ્યા ઉપસ્થિત

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)ના રાજકારણમાં હાલ જબરદસ્ત ઉથલપાથલ(crisis) થઇ રહી છે. શિવસેના(Shivsena)માં ફૂટના કારણે રાજકીય ભૂકંપ આવી ગયો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray) પોતાની ખુરશી અને પાર્ટીને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે. માતોશ્રી(Matroshree)માં સીએમ ઉદ્ધવે બોલાવેલી બેઠક(Meeting)માં ગુરુવારે માત્ર 12 ધારાસભ્યો જ પહોંચ્યા હતા. એટલે કે આદિત્ય ઠાકરે(aditya Thackeray) સહિત શિવસેનાના ઉદ્ધવ ઠાકરે પાસે માત્ર 13 ધારાસભ્યો(MLAs)નો આંકડો જ બચ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે પાર્ટીમાં વધુ ભંગાણ થઈ શકે છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ED પાસેથી એક્સટેન્શન માંગ્યું- પૂછપરછ માટે તારીખ લંબાવવા વિનંતી- જાણો શું છે કારણ

ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેની અપીલ છતાં પણ પાર્ટીના વધુ કેટલાક ધારાસભ્યોએ બળવો પોકાર્યો છે અને ગુવાહાટી(Guwahati)માં એકનાથ શિંદે(Eknath Shinde)ના જૂથમાં શામેલ થઇ રહ્યા છે. 

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version