Site icon

ઉદ્ધવ ઠાકરેની ઉલટી ગણતરી શરૂ- આજે માતોશ્રીમાં શિવસેનાની બેઠકમાં માત્ર આટલા ધારાસભ્યો જ રહ્યા ઉપસ્થિત

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)ના રાજકારણમાં હાલ જબરદસ્ત ઉથલપાથલ(crisis) થઇ રહી છે. શિવસેના(Shivsena)માં ફૂટના કારણે રાજકીય ભૂકંપ આવી ગયો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray) પોતાની ખુરશી અને પાર્ટીને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે. માતોશ્રી(Matroshree)માં સીએમ ઉદ્ધવે બોલાવેલી બેઠક(Meeting)માં ગુરુવારે માત્ર 12 ધારાસભ્યો જ પહોંચ્યા હતા. એટલે કે આદિત્ય ઠાકરે(aditya Thackeray) સહિત શિવસેનાના ઉદ્ધવ ઠાકરે પાસે માત્ર 13 ધારાસભ્યો(MLAs)નો આંકડો જ બચ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે પાર્ટીમાં વધુ ભંગાણ થઈ શકે છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ED પાસેથી એક્સટેન્શન માંગ્યું- પૂછપરછ માટે તારીખ લંબાવવા વિનંતી- જાણો શું છે કારણ

ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેની અપીલ છતાં પણ પાર્ટીના વધુ કેટલાક ધારાસભ્યોએ બળવો પોકાર્યો છે અને ગુવાહાટી(Guwahati)માં એકનાથ શિંદે(Eknath Shinde)ના જૂથમાં શામેલ થઇ રહ્યા છે. 

Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Exit mobile version