Site icon

ઉદ્ધવ ઠાકરેની ઉલટી ગણતરી શરૂ- આજે માતોશ્રીમાં શિવસેનાની બેઠકમાં માત્ર આટલા ધારાસભ્યો જ રહ્યા ઉપસ્થિત

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)ના રાજકારણમાં હાલ જબરદસ્ત ઉથલપાથલ(crisis) થઇ રહી છે. શિવસેના(Shivsena)માં ફૂટના કારણે રાજકીય ભૂકંપ આવી ગયો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray) પોતાની ખુરશી અને પાર્ટીને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે. માતોશ્રી(Matroshree)માં સીએમ ઉદ્ધવે બોલાવેલી બેઠક(Meeting)માં ગુરુવારે માત્ર 12 ધારાસભ્યો જ પહોંચ્યા હતા. એટલે કે આદિત્ય ઠાકરે(aditya Thackeray) સહિત શિવસેનાના ઉદ્ધવ ઠાકરે પાસે માત્ર 13 ધારાસભ્યો(MLAs)નો આંકડો જ બચ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે પાર્ટીમાં વધુ ભંગાણ થઈ શકે છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ED પાસેથી એક્સટેન્શન માંગ્યું- પૂછપરછ માટે તારીખ લંબાવવા વિનંતી- જાણો શું છે કારણ

ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેની અપીલ છતાં પણ પાર્ટીના વધુ કેટલાક ધારાસભ્યોએ બળવો પોકાર્યો છે અને ગુવાહાટી(Guwahati)માં એકનાથ શિંદે(Eknath Shinde)ના જૂથમાં શામેલ થઇ રહ્યા છે. 

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version