Site icon News Continuous Bureau | Mumbai

જન્માષ્ટમી પર આ વર્ષે નહી યોજાય લોકમેળો, પ્રથમ વખત શ્રાવણ મહિનામાં નહી યોજાય મેળો.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

ગાંધીનગર

Join Our WhatsApp Channel

17 જુન 2020

જન્માષ્ટમી દરમ્યાન સૌરાષ્ટ્રમાં લોકમેળાનું હોય છે આગવું મહત્વ.. જેમાં લોકમેળા 5 દિવસના હોય છે જ્યારે , ખાનગીમેળા 20 દિવસ સુધી ચાલુ રહે છે. પરંતુ ચાલુ વર્ષે પ્રથમ વાર એવું બનશે કે શ્રાવણ માસમાં સૌરાષ્ટ્રમાં કોઈ મેળો નહીં ભરાય એવા સમાચારો મળ્યા છે.. 

શ્રાવણ મહિનો એટલે ગુજરાતમાં ખાસ કરીને મેળા-મેળાવડાનો મહિનો. આ દરમિયાન નાના-મોટા 100 જેટલા મેળાનું આયોજન કરવામાં આવે છે. જેની મજા માણવા માટે ગુજરાત બહારથી અને વિદેશથી મળીને અંદાજે  10 લાખ લોકો આવે છે. પરંતુ કોરોના ને કારણે આ વર્ષે મેળો ન ભરી શકાય એવા સંજોગો નિર્માણ થયા છે. કારણકે અહીં સોશ્યલ સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરવું શક્ય જ નથી.. જેને કારણે ગુજરાત સરકારે આ મેળા રદ કરવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 50 વર્ષમાં આ વર્ષે પ્રથમવાર એવું બન્યું છે કે રાજકોટમાં પણ કોઈ લોકમેળો ન યોજાય…..

 

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

 

Indurikar Maharaj Wedding Theft। ઈન્દુરીકર મહારાજની પુત્રીના લગ્નમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ, લાખોના દાગીના રિકવર
NCRB 2024 Report। મુંબઈગરાઓ માટે ચિંતાના સમાચાર! મહિલાઓ વિરુદ્ધના ગુનામાં મુંબઈ દેશમાં ટોપ૩ માં, NCRB ના ૨૦૨૪ ના આંકડાએ વધાર્યું ટેન્શન
Maharashtra SSC Result 2026। નોંધી લો લિંક! મહારાષ્ટ્ર બોર્ડ SSC પરિણામની ઘડીઓ ગણાઈ રહી છે, ઓનલાઈન અને ઓફલાઈન રિઝલ્ટ જોવાની સંપૂર્ણ વિગત
Heavy Rain Alert Maharashtra।મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ! આગામી ૩ દિવસ મેઘગર્જના સાથે તૂટી પડશે વરસાદ, આ જિલ્લાઓ માટે ખાસ સૂચના
Exit mobile version