Site icon

આ ચાર રાજ્યોમાં વિદેશથી ઘુસણખોરી થઈ શકે છે. એલર્ટ જાહેર થયું. જાણો આની પાછળનું કારણ…

પડોશી દેશ મ્યાંમાર માં તખ્તાપલટ બાદ ચાલી રહેલા પ્રદર્શનો વચ્ચે કેંદ્રીય ગૃહ મંત્રાલય એ શુક્રવારે 4 રાજ્યોમાં ઘૂસણખોરી નું એલર્ટ જાહેર કર્યું છે. 

મિઝોરમ, મણિપુર, નાગાલેંડ અને અરૂણાચલ પ્રદેશ ને મ્યાંમાર બોર્ડર પારથી ઐવધ પ્રવેશને લઇને ચેતવ્યા છે. 

Join Our WhatsApp Community

મિઝોરમ સરકારે તાજેતરમાં જ કહ્યું હતું કે મ્યાંમારથી 16 લોકો રાજ્યની સીમામાં પ્રવેશ કરી ગયા છે.

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version