Site icon News Continuous Bureau | Mumbai

આ ચાર રાજ્યોમાં વિદેશથી ઘુસણખોરી થઈ શકે છે. એલર્ટ જાહેર થયું. જાણો આની પાછળનું કારણ…

પડોશી દેશ મ્યાંમાર માં તખ્તાપલટ બાદ ચાલી રહેલા પ્રદર્શનો વચ્ચે કેંદ્રીય ગૃહ મંત્રાલય એ શુક્રવારે 4 રાજ્યોમાં ઘૂસણખોરી નું એલર્ટ જાહેર કર્યું છે. 

મિઝોરમ, મણિપુર, નાગાલેંડ અને અરૂણાચલ પ્રદેશ ને મ્યાંમાર બોર્ડર પારથી ઐવધ પ્રવેશને લઇને ચેતવ્યા છે. 

Join Our WhatsApp Community

મિઝોરમ સરકારે તાજેતરમાં જ કહ્યું હતું કે મ્યાંમારથી 16 લોકો રાજ્યની સીમામાં પ્રવેશ કરી ગયા છે.

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version