Site icon News Continuous Bureau | Mumbai

સીએમ યોગી આદિત્યનાથનો મોટો નિર્ણય -રામ અને કૃષ્ણના ધામમાં હવે આ વસ્તુનું વેચાણ નહીં થાય- જાણો વિગતે  

News Continuous Bureau | Mumbai 

ઉત્તર પ્રદેશમાં(Uttar Pradesh) યોગી આદિત્યનાથએ(Yogi Adityanath) મુખ્યમંત્રી(CM) તરીકેની બીજી ઇનિંગની(second inning) શરૂઆતની સાથે મહત્વના નિર્ણય લેવાનું શરૂ કરી દીધું છે

Join Our WhatsApp Channel

સીએમ યોગીએ(CM Yogi) રામનગરી અયોધ્યા(Ayodhya) અને કૃષ્ણની નગરી ગણાતા મથુરા(Mathura) અંગે મોટો નિર્ણય કર્યો છે. 

હવે ભગવાન શ્રી રામ મંદિર(Shri Ram Temple) વિસ્તારમાં અને કાન્હાની નગરી મથુરામાં શ્રી કૃષ્ણ જન્મસ્થળની(Shri Krishna janmabhoomi) આસપાસના વિસ્તારમાં દારૂનું વેચાણ(Alcohol sale) નહીં થાય.

સાથે જ મથુરામાં દારૂ, બિયર(Beer) અને ભાંગની 37 દુકાનોને ગત બુધવારથી તાળાં મારવામાં આવ્યા છે અને હવે અહીં દહીં તથા દૂધની દુકાનો વધારવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર બોર્ડના વિધાર્થીઓ માટે સારા સમાચાર- ધોરણ 10મા- 12માનું પરિણામ જૂન મહિનામાં આ દિવસે થશે જાહેર

Maharashtra Fuel Shortage। મહારાષ્ટ્રમાં ઇંધણની ભારે અછતથી હાહાકાર! ખેડૂતોને તકલીફ પડી તો કલેક્ટરોની આ આકરી સજા, CM દેવેન્દ્ર ફડણવીસનો કડક આદેશ
NCB Mega Crackdown। ઓડિશામહારાષ્ટ્ર ડ્રગ્સ રૂટ પર NCBનો મોટો પ્રહાર, ગોંદિયામાં ટ્રકમાંથી ૧૦૦ કરોડનો ૭૦૨ કિલો ગાંજો જપ્ત
Maharashtra Tiger Terror। વાઘના હુમલાથી મહારાષ્ટ્ર ધ્રુજ્યું, ચંદ્રપુર અને ભંડારામાં વન્યજીવ હુમલામાં ૫ ના મોત
Maharashtra Weather Alert। મહારાષ્ટ્રના ૩ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બપોરે ૧૨ થી ૪ વાગ્યા સુધી બહાર ન નીકળવા એડવાઇઝરી
Exit mobile version