Site icon News Continuous Bureau | Mumbai

અલાહબાદ પછી શું લખનઉમાં પણ મસ્જિદના લાઉડ સ્પીકર બંધ થશે? મંત્રીએ લખી ચિઠ્ઠી.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

24 માર્ચ 2021

અલાહાબાદ વિશ્વવિદ્યાલય ના કુલપતિએ ડીએમ ને પત્ર લખ્યા બાદ આખા અલાહાબાદમાં રાત્રે દસથી સવારે છ વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર પ્રતિબંધ છે. જેને કારણે સવારે 5:30 વાગતી અજાન ની નમાજ બંધ થઈ ગઈ છે.

 

હવે એક પગલું આગળ વધતા ગ્રામીણ વિકાસ મંત્રી આનંદ સ્વરૂપ શુક્લાએ લખનઉના ડી એમ ને પત્ર લખીને માગણી કરી છે કે સવારે સાડા પાંચ વાગ્યે અજાન ની નમાઝ તેમની ઊંઘ બગાડે છે.

આમ એક પછી એક એવી બીજી ફરિયાદ આવી છે. એવું લાગી રહ્યું છે કે અહીંયા પણ ડી એમ પોતાના અધિકારોનો ઉપયોગ કરીને મસ્જિદના ભૂંગળા બંધ કરાવશે.

 

Maharashtra Weather। મહારાષ્ટ્રનું બદલાતું હવામાન! કાળઝાળ ગરમી વચ્ચે IMD ની મોટી ચેતવણી, આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
Raj Thackeray Son| મુંબઈમાં ફરી ગરમાયું રાજકારણ ઓટોટેક્સી ચાલકોના આંદોલન પર અમિત ઠાકરેના તેવર થયા આકરા, આપી આ ચીમકી
Karjat Dam। કરજત નજીકના ડેમમાં ડૂબી જવાથી કોલેજના વિદ્યાર્થીનું કરુણ મોત; ફિલ્ડ ટ્રીપ દરમિયાન સર્જાયો અકસ્માત
Maharashtra Weather| સાચવજો મહારાષ્ટ્ર! આકરી ગરમી અને કમોસમી વરસાદની બેવડી માર, પ્રશાસને જાહેર કરી ગાઈડલાઈન
Exit mobile version