Site icon News Continuous Bureau | Mumbai

અલાહબાદ પછી શું લખનઉમાં પણ મસ્જિદના લાઉડ સ્પીકર બંધ થશે? મંત્રીએ લખી ચિઠ્ઠી.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

24 માર્ચ 2021

અલાહાબાદ વિશ્વવિદ્યાલય ના કુલપતિએ ડીએમ ને પત્ર લખ્યા બાદ આખા અલાહાબાદમાં રાત્રે દસથી સવારે છ વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર પ્રતિબંધ છે. જેને કારણે સવારે 5:30 વાગતી અજાન ની નમાજ બંધ થઈ ગઈ છે.

 

હવે એક પગલું આગળ વધતા ગ્રામીણ વિકાસ મંત્રી આનંદ સ્વરૂપ શુક્લાએ લખનઉના ડી એમ ને પત્ર લખીને માગણી કરી છે કે સવારે સાડા પાંચ વાગ્યે અજાન ની નમાઝ તેમની ઊંઘ બગાડે છે.

આમ એક પછી એક એવી બીજી ફરિયાદ આવી છે. એવું લાગી રહ્યું છે કે અહીંયા પણ ડી એમ પોતાના અધિકારોનો ઉપયોગ કરીને મસ્જિદના ભૂંગળા બંધ કરાવશે.

 

Car Falls into Gorge in Mussoorie ઉત્તરાખંડ મસૂરીમાં કાર સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, ભયાનક અકસ્માતમાં ચાર લોકોના કરુણ મોત
Haridwar News પાણીની ટાંકીમાં સાપનો ડેરો, ૨૭ બચ્ચાં મળતા ફફડાટ! જુઓ વિડીયો…
Rohit Pawar Ladki Bahin Yojana।રોહિત પવારનો મોટો ધડાકો! ‘લાડકી બહેન યોજના’ ને લઈને કર્યો એવો દાવો કે સરકાર પણ ચોંકી ગઈ
Dharavi Redevelopment Master Plan। દેવેન્દ્ર ફડણવીસનો મોટો ધડાકો! આગામી ૨ વર્ષમાં બદલાઈ જશે ધારાવીનો ચહેરો, સિંગાપુર મોડલ પર થશે રીડેવલપમેન્ટ
Exit mobile version