Site icon

આજે યુપીમાં પાંચમા તબક્કાની ચૂંટણી. સીએમ કેશવ પ્રસાદ મૌર્ય સહિત ઘણા દિગ્ગજોની કિસ્મત દાવ પર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 27 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

રવિવાર, 

વિધાનસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટેનો પ્રચાર શુક્રવારે સાંજે સમાપ્ત થયો અને રાજ્ય સરકારના છ મંત્રીઓ સહિત અનેક દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગી ગઈ છે. આજે યુપી ચૂંટણીના પાંચમા તબક્કા માટે મતદાન થઇ રહ્યું છે. યુપીના 12 જિલ્લાઓમાં ફેલાયેલી 61 જેટલી વિધાનસભા બેઠકો માટે મતદાન પર લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને આ સાથે અનેક ઉમેદવારોનું ભાવિ ઈવીએમ(ઈફસ્)માં બંધ થઈ જશે. 

આ તબક્કામાં રાજ્યની યોગી આદિત્યનાથ સરકારના છ કેબિનેટ મંત્રીઓની પ્રતિષ્ઠા પણ દાવ પર છે. મોટાભાગના મંત્રીઓ પ્રયાગરાજના છે. કેશવ પ્રસાદ મોર્યા અને નંદીગોપાલ નંદી તેમાં અગ્રણી છે. આ સિવાય કોંગ્રેસ વિધાયક દળના નેતા આરાધના મિશ્રા રામપુર ખાસથી લડી રહ્યા છે, જ્યારે રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા કુંડા સીટથી ચૂંટણી મેદાનમાં છે.  

દ્વારકા ખાતે કોંગ્રેસની ચિંતિન શિબિરમાં રાહુલ ગાંધીના પક્ષપલટુઓ પર પ્રહારો, પક્ષ છોડનારાને કૌરવ ગણાવતા કહી આ વાત
 

શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) અને વિપક્ષી સમાજવાદી પાર્ટી (SP) દરેકને 10 માર્ચના મતગણતરી દિવસની રેસમાં વધુ પ્રોત્સાહનની આશા છે. છઠ્ઠા તબક્કા માટે 3 માર્ચે અને સાતમા તબક્કા માટે 7 માર્ચે મતદાન થશે. આ પછી 10 માર્ચે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version