Site icon News Continuous Bureau | Mumbai

અમરનાથ યાત્રા બાદ હવે ઉત્તરાખંડમાં કેદારનાથ યાત્રા પર રોક- પ્રશાસને આ કારણે યાત્રા પર લગાવી રોક

News Continuous Bureau | Mumbai 

જમ્મુ-કાશ્મીરમાં(Jammu and Kashmir) અમરનાથ યાત્રાને(Amarnath Yatra) હંગામી ધોરણે સ્થગિત કર્યા બાદ હવે ઉત્તરાખંડમાં(Uttarakhand) કેદારનાથ યાત્રા(Kedarnath Yatra) પણ રોકી દેવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

રુદ્રપ્રયાગ(Rudraprayag) જિલ્લા પ્રશાસને(District Administration) જણાવ્યું કે સોનપ્રયાગમાં(Sonprayag) ભારે વરસાદની(Heavy rain) સ્થિતિને જોતા કેદારનાથ યાત્રા પર અસ્થાયી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 

ભારે વરસાદને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય બનાવ બને તે માટે અને યાત્રાળુઓની સુરક્ષાને(Pilgrim safety) ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સાથે જ તીર્થયાત્રીઓને અપીલ કરવામાં આવી છે કે હાલમાં વરસાદને કારણે ઘણી જગ્યાએ રસ્તો બંધ છે, તેથી તમે જ્યાં છો ત્યાં જ રહો અને ઉત્તરાખંડ પોલીસ(Uttarakhand Police) સાથે સતત સંપર્કમાં રહો.

આ સમાચાર પણ વાંચો : ભારત G-20 શેરપા તરીકે પિયુષ ગોયલની જગ્યા લેશે ભૂતપૂર્વ નીતિ આયોગના આ અધિકારી- જાણો વિગત

Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Ambalal Patel Weather Forecast Stop ‘જાથા’ સામે ઝૂક્યા કે આત્મસન્માનને ઠેસ?! હવે આગાહીઓ નહીં કરે અંબાલાલ.. આગાહીકારે કેમ લીધો આકરો નિર્ણય!
Youngest Guinness World Record Robotics આંગળીથી અડધા સાઈઝનો રોબોટિક આર્મ બનાવ્યો, નાગપુરના 17 વર્ષના છોકરાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ!
Exit mobile version