Site icon News Continuous Bureau

અમરનાથ યાત્રા બાદ હવે ઉત્તરાખંડમાં કેદારનાથ યાત્રા પર રોક- પ્રશાસને આ કારણે યાત્રા પર લગાવી રોક

News Continuous Bureau | Mumbai 

જમ્મુ-કાશ્મીરમાં(Jammu and Kashmir) અમરનાથ યાત્રાને(Amarnath Yatra) હંગામી ધોરણે સ્થગિત કર્યા બાદ હવે ઉત્તરાખંડમાં(Uttarakhand) કેદારનાથ યાત્રા(Kedarnath Yatra) પણ રોકી દેવામાં આવી છે. 

Join Our WhatsApp Community

રુદ્રપ્રયાગ(Rudraprayag) જિલ્લા પ્રશાસને(District Administration) જણાવ્યું કે સોનપ્રયાગમાં(Sonprayag) ભારે વરસાદની(Heavy rain) સ્થિતિને જોતા કેદારનાથ યાત્રા પર અસ્થાયી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 

ભારે વરસાદને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય બનાવ બને તે માટે અને યાત્રાળુઓની સુરક્ષાને(Pilgrim safety) ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સાથે જ તીર્થયાત્રીઓને અપીલ કરવામાં આવી છે કે હાલમાં વરસાદને કારણે ઘણી જગ્યાએ રસ્તો બંધ છે, તેથી તમે જ્યાં છો ત્યાં જ રહો અને ઉત્તરાખંડ પોલીસ(Uttarakhand Police) સાથે સતત સંપર્કમાં રહો.

આ સમાચાર પણ વાંચો : ભારત G-20 શેરપા તરીકે પિયુષ ગોયલની જગ્યા લેશે ભૂતપૂર્વ નીતિ આયોગના આ અધિકારી- જાણો વિગત

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version