Site icon

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત થયા કોરોના સંક્રમિત. ટ્વીટ કરીને આપી જાણકારી

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત કોરોના ગ્રસ્ત થયા.

તીરથસિંહ રાવતે  પોતે ટ્વીટ કરીને માહિતી આપી હતી, કે તેમનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે અને પોતે સેલ્ફ આઇસોલેશનમાં છે.

Join Our WhatsApp Community

હાલમાં હરિદ્વારમાં યોજાઈ રહેલા કુંભમેળામાં તીરથસિંહ રાવતે હાજરી આપી હતી અને સંતો સાથે પૂજામાં પણ ભાગ લીધો હતો.

Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Ladki Bahin Yojana: લાડકી બહેનો, સાવધાન! સરકારનો નવો અલ્ટિમેટમ, ફક્ત આટલા મહિનાનો સમય
Exit mobile version