Site icon

ઉત્તરાખંડમાં આ તારીખ સુધી કોવિડ કર્ફ્યુ વધારવામાં આવ્યો, સરકારે આપી આ છૂટછાટ ; જાણો વિગતે 

કોરોનાનું સંક્રમણ ઘટતા ઉત્તરાખંડ સરકારે કેટલીક છૂટછાટ સાથે કોવિડ કર્ફ્યુ 29 જૂન સુધી લંબાવ્યો છે. 

આ દરમિયાન દુકાનો અઠવાડિયાના પાંચ દિવસ સવારે 8 થી સાંજના 5 સુધી ખુલ્લી રહી શકશે.  

Join Our WhatsApp Community

સરકારી અને ખાનગી કચેરીઓ 50 ટકા ક્ષમતા સાથે કામ કરશે. જ્યારે આવશ્યક સેવાઓની કચેરીઓ સંપૂર્ણ ક્ષમતા સાથે ખોલવામાં આવશે. 

હોટેલ, રેસ્ટોરાં અને બાર 50 ટકા ક્ષમતા સાથે કાર્યરત રહી શકશે.

જોકે અન્ય રાજ્યોથી ઉત્તરાખંડ આવતા લોકો માટે કોરોના નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. 

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version