Site icon

 નૈનિતાલ હાઈ કોર્ટે ચારધામ યાત્રા પર આ તારીખ સુધી મૂક્યો પ્રતિબંધ, સરકાર પાસેથી યાત્રાના નિયમો અંગે માગ્યો વિસ્તૃત અહેવાલ; જાણો વિગત 

ઉત્તરાખંડ સરકારે ચમૌલી, રુદ્રપ્રયાગ અને ઉત્તર કાશીના લોકો માટે ચારધામ યાત્રા ખોલવાના પોતાના આદેશને સ્થગિત કરી નાખ્યો છે. 

નૈનિતાલ હાઈ કોર્ટે ચારધામ યાત્રા શરૂ કરવા પર 22 જૂન સુધી પ્રતિબંધ મૂક્યો છે અને સરકાર પાસેથી ચારધામ યાત્રાને લઈને બનાવેલા નિયમો અને શું વ્યવસ્થા કરવામાં આવી છે એ અંગે વિગતવાર સોગંદનામું રજૂ કરવા જણાવ્યું છે. હવે આગામી સુનાવણી 23 જૂને થશે. 

Join Our WhatsApp Community

આ આદેશ ચીફ જસ્ટિસ રવીન્દ્રસિંહ ચૌહાણ અને જસ્ટિસ આલોકકુમાર વર્માની ડિવિઝન બેન્ચ દ્વારા આપવામાં આવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે આની પહેલાં સરકાર દ્વારા ચારધામ યાત્રાને લઈને જિલ્લાસ્તર પર પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ આરટી પીસીઆર નેગેટિવ રિપૉર્ટ જરૂરી હતો 

 

મુંબઈગરા માટે લોકલ ટ્રેનનો પ્રવાસ હજી દૂર; વિજય વડેટ્ટીવારે આપ્યું આ નિવેદન, જાણો વિગત

Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Ladki Bahin Yojana: લાડકી બહેનો, સાવધાન! સરકારનો નવો અલ્ટિમેટમ, ફક્ત આટલા મહિનાનો સમય
Konkan Crabs: પ્રદૂષણના કારણે કોંકણના કરચલાઓનો જીવ જોખમમાં; જો દરિયાઈ જૈવવિવિધતા ટકાવવામાં ન આવે તો
Exit mobile version