Site icon News Continuous Bureau | Mumbai

 નૈનિતાલ હાઈ કોર્ટે ચારધામ યાત્રા પર આ તારીખ સુધી મૂક્યો પ્રતિબંધ, સરકાર પાસેથી યાત્રાના નિયમો અંગે માગ્યો વિસ્તૃત અહેવાલ; જાણો વિગત 

ઉત્તરાખંડ સરકારે ચમૌલી, રુદ્રપ્રયાગ અને ઉત્તર કાશીના લોકો માટે ચારધામ યાત્રા ખોલવાના પોતાના આદેશને સ્થગિત કરી નાખ્યો છે. 

નૈનિતાલ હાઈ કોર્ટે ચારધામ યાત્રા શરૂ કરવા પર 22 જૂન સુધી પ્રતિબંધ મૂક્યો છે અને સરકાર પાસેથી ચારધામ યાત્રાને લઈને બનાવેલા નિયમો અને શું વ્યવસ્થા કરવામાં આવી છે એ અંગે વિગતવાર સોગંદનામું રજૂ કરવા જણાવ્યું છે. હવે આગામી સુનાવણી 23 જૂને થશે. 

Join Our WhatsApp Channel

આ આદેશ ચીફ જસ્ટિસ રવીન્દ્રસિંહ ચૌહાણ અને જસ્ટિસ આલોકકુમાર વર્માની ડિવિઝન બેન્ચ દ્વારા આપવામાં આવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે આની પહેલાં સરકાર દ્વારા ચારધામ યાત્રાને લઈને જિલ્લાસ્તર પર પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ આરટી પીસીઆર નેગેટિવ રિપૉર્ટ જરૂરી હતો 

 

મુંબઈગરા માટે લોકલ ટ્રેનનો પ્રવાસ હજી દૂર; વિજય વડેટ્ટીવારે આપ્યું આ નિવેદન, જાણો વિગત

Thane Ghodbunder Road Accident ઠાણા માં ભયાનક અકસ્માત ઘોડબંદર રોડ પર રિક્ષા પર ગેસ ટેન્કર પલટી ગયું, બે લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત
ED Freezes TMC Bank Accounts મમતા બેનર્જીને મોટો ઝટકો, EDએ TMC સાથે જોડાયેલા ૩ બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા, ₹૪૪૦ કરોડ જમા છે
Pune Building Collapse પુણેમાં રહેણાંક ઈમારત ધરાશાયી થતાં સર્જાઈ મોટી દુર્ઘટના, ૧૪થી વધુ લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા
Nashik Trimbakeshwar road closed નાસિકત્ર્યંબકેશ્વર હાઈવે પર મોટી આફત, ભારે વરસાદમાં રસ્તાનો એક હિસ્સો ધોવાઈ જતાં માર્ગ સંપૂર્ણપણે બંધ
Exit mobile version