Site icon

લો બોલો! હવે ભગવાનના દર્શન પણ મોંઘા થઇ ગયા, ચારધામની યાત્રામાં હવેથી આટલા રૂપિયા વધારે આપવા પડશે

News Continuous Bureau | Mumbai

ચારધામ યાત્રાએ(Chardham yatra) જતા યાત્રાળુઓએ(Pilgrims) હવે ભગવાનના દર્શન માટે વધારાના 600 રૂપિયા ચૂકવવા પડશે. 

Join Our WhatsApp Community

ઉત્તરાખંડ ટ્રાન્સપોર્ટ ફેડરેશન(Uttarakhand transport federation) સાથે સંકળાયેલા તમામ યુનિયનોએ(Union) બસોના ભાડામાં 20 ટકાનો વધારો કર્યો છે. 

ઋષિકેશથી(Rishikesh) બદ્રીનાથ(Badrinath), કેદારનાથ(Kedarnath), ગંગોત્રી(Gangotri), યમુનોત્રી(Yamunotri) સુધીના દરેક યાત્રી પાસેથી હવે 3,250 રૂપિયાને બદલે 3,850 રૂપિયા લેવામાં આવી રહ્યા છે.

ગત વખતની સરખામણીમાં હવે ભાડું પ્રતિ સીટ 600 રૂપિયા વધારવામાં આવ્યું છે. 

સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી(State transport authority) દ્વારા ભાડામાં વધારો કરવામાં આવે તે પહેલા જ ઉત્તરાખંડ ટ્રાન્સપોર્ટ ફેડરેશને ભાડામાં વધારો કર્યો છે.

 આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રના આ જિલ્લામાં થયો ગમખ્વાર અકસ્માત. ઓવરટેક કરવા જતાં 5 લોકોના નિપજ્યા મોત, બાળકીનો આબાદ બચાવ..

Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Exit mobile version