Site icon News Continuous Bureau | Mumbai

લો બોલો! હવે ભગવાનના દર્શન પણ મોંઘા થઇ ગયા, ચારધામની યાત્રામાં હવેથી આટલા રૂપિયા વધારે આપવા પડશે

News Continuous Bureau | Mumbai

ચારધામ યાત્રાએ(Chardham yatra) જતા યાત્રાળુઓએ(Pilgrims) હવે ભગવાનના દર્શન માટે વધારાના 600 રૂપિયા ચૂકવવા પડશે. 

Join Our WhatsApp Channel

ઉત્તરાખંડ ટ્રાન્સપોર્ટ ફેડરેશન(Uttarakhand transport federation) સાથે સંકળાયેલા તમામ યુનિયનોએ(Union) બસોના ભાડામાં 20 ટકાનો વધારો કર્યો છે. 

ઋષિકેશથી(Rishikesh) બદ્રીનાથ(Badrinath), કેદારનાથ(Kedarnath), ગંગોત્રી(Gangotri), યમુનોત્રી(Yamunotri) સુધીના દરેક યાત્રી પાસેથી હવે 3,250 રૂપિયાને બદલે 3,850 રૂપિયા લેવામાં આવી રહ્યા છે.

ગત વખતની સરખામણીમાં હવે ભાડું પ્રતિ સીટ 600 રૂપિયા વધારવામાં આવ્યું છે. 

સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી(State transport authority) દ્વારા ભાડામાં વધારો કરવામાં આવે તે પહેલા જ ઉત્તરાખંડ ટ્રાન્સપોર્ટ ફેડરેશને ભાડામાં વધારો કર્યો છે.

 આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રના આ જિલ્લામાં થયો ગમખ્વાર અકસ્માત. ઓવરટેક કરવા જતાં 5 લોકોના નિપજ્યા મોત, બાળકીનો આબાદ બચાવ..

Maharashtra FDA Mega Raid। મહારાષ્ટ્રમાં અન્ન અને ઔષધ પ્રશાસનની મોટી કાર્યવાહી, ૩૩ ની ધરપકડ
Pugewadi Pune 8 Deaths। પુગેવાડીમાં રહસ્યમય મોતોનો સિલસિલો, મોતનું અસલી કારણ જાણવા તપાસ તેજ
Maharashtra Weather Alert। હવામાન વિભાગની મોટી ચેતવણી! મહારાષ્ટ્રના આ ૬ જિલ્લાઓમાં કડાકાભડાકા સાથે તૂટી પડશે વરસાદ, જાહેર થયું એલર્ટ
Ebola Virus India। ઇબોલા વાયરસનો નવો ખતરો! આફ્રિકામાં આઉટબ્રેક બાદ ભારત એલર્ટ મોડ પર, સરકારે આપ્યા આ આદેશો!
Exit mobile version