Site icon

જ્ઞાનવાપી મસ્જિદમાં ફરી સર્વે થશે, આજે આટલા વાગ્યા સુધીમાં આવી શકે છે કોર્ટનો નિર્ણય.. 

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi masjid) અને શ્રૃંગાર ગૌરી મંદિર(Shrungar gauri temple) વિવાદમાં જિલ્લા કોર્ટ(District court) થોડીવારમાં પોતાનો ચુકાદો આપશે.

આજે મસ્જિદના ભોંયરામાં સર્વે(Survey) અને વીડિયોગ્રાફી(Videography) કરવા અંગે કોર્ટનો નિર્ણય આજે બપોરે 2 સંભળાવવામાં આવશે. 

આ ઉપરાંત મસ્જિદ સંકુલમાં સર્વે માટે નિમાયેલા કોર્ટ કમિશનરની(Court commissioner) બદલી કરવાની માંગણી પર પણ નિર્ણય લેવામાં આવશે. 

કોર્ટ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા(Security management) સઘન કરવામાં આવી છે. કેસમાં સામેલ પક્ષકારો જ કોર્ટમાં જશે. 

સાથે જ હાલ કોર્ટના દરવાજા પર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ(Police force) હાજર છે.

આ સમાચાર પણ વાંચો :  મની લોન્ડ્રિંગ કેસમાં ઈડીની કાર્યવાહી, પૈસાની 'ખાણ' વાળી IAS મેડમ પૂજા સિંઘલની ધરપકડ; દરોડામાં મળી હતી અધધ આટલા કરોડથી વધુ રોકડ..

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version