Site icon News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશમાં મસ્જિદો પર લાઉડ સ્પીકર નો મામલો ગરમ થયો, યુનિવર્સિટીના કુલપતિએ પત્ર લખ્યો.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

17 માર્ચ 2021

ઉત્તર પ્રદેશમાં અલાહબાદ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર સંગીતા શ્રીવાસ્તવ એ જિલ્લા અધિકારી ને પત્ર લખ્યો છે કે મસ્જિદો પરથી લાઉડ સ્પીકર ઉતારવામાં આવે. પોતાના પત્રમાં તેમણે અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદા નો ઉલ્લેખ કરતા કહ્યું છે કે રોજ સવારે સાડા પાંચ વાગ્યે મસ્જિદના ભૂંગળા માંથી થનાર અવાજને કારણે તેમની ઊંઘ ખરાબ થાય છે.

કુલપતિના પરિપત્રને કારણે મુસ્લિમો છંછેડાયા છે. અનેક મુસ્લિમ ધર્મ ગુરુએ કહ્યું છે કે મંદિરમાંથી ભજન કીર્તન પણ બંધ કરવા જોઈએ. આમ કુલપતિના પત્ર પછી ઉત્તર પ્રદેશમાં હિંદુ અને મુસલમાન વચ્ચે બયાનબાજી તેજ થઇ ગઇ છે.

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version