Site icon

ઉત્તર પ્રદેશમાં મસ્જિદો પર લાઉડ સ્પીકર નો મામલો ગરમ થયો, યુનિવર્સિટીના કુલપતિએ પત્ર લખ્યો.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

17 માર્ચ 2021

ઉત્તર પ્રદેશમાં અલાહબાદ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર સંગીતા શ્રીવાસ્તવ એ જિલ્લા અધિકારી ને પત્ર લખ્યો છે કે મસ્જિદો પરથી લાઉડ સ્પીકર ઉતારવામાં આવે. પોતાના પત્રમાં તેમણે અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદા નો ઉલ્લેખ કરતા કહ્યું છે કે રોજ સવારે સાડા પાંચ વાગ્યે મસ્જિદના ભૂંગળા માંથી થનાર અવાજને કારણે તેમની ઊંઘ ખરાબ થાય છે.

કુલપતિના પરિપત્રને કારણે મુસ્લિમો છંછેડાયા છે. અનેક મુસ્લિમ ધર્મ ગુરુએ કહ્યું છે કે મંદિરમાંથી ભજન કીર્તન પણ બંધ કરવા જોઈએ. આમ કુલપતિના પત્ર પછી ઉત્તર પ્રદેશમાં હિંદુ અને મુસલમાન વચ્ચે બયાનબાજી તેજ થઇ ગઇ છે.

Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Exit mobile version