Site icon

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મુંબઈ પ્રવાસ પર રાજકારણ, શિવસેનાના નેતા સંજય રાઉતે ભાજપ કર્યો કટાક્ષ; આપ્યું આ નિવેદન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 2 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર. 

મહારાષ્ટ્રમાં પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુંબઈ પ્રવાસને લઈને રાજકારણ શરૂ થયું છે. 

ભૂપેન્દ્ર પટેલના મુંબઈ પ્રવાસ પર શિવસેનાના નેતા સંજય રાઉતે કટાક્ષ કર્યો છે.

તેમણે કહ્યું કે, વાઈબ્રન્ટ ગુજરાત માટે આજે ગુજરાતના મુખ્યમંત્રી અડધી કેબિન્ટ લઈને મુંબઈ આવ્યા છે. તેમનો રોડ-શો થઈ રહ્યો છે. શું વાઈબ્રન્ટ ગુજરાત મુંબઈને સમાપ્ત કરી દેશે?

સાથે તેમણે એવો પ્રશ્ન પણ કર્યો છે કે મમતા બેનર્જીના મહારાષ્ટ્ર પર પ્રવાસ બોલનાર ભાજપ હવે કેમ ચૂપ?

ક્યા બાત હૈ! IIT બોમ્બે વિશ્વની પહેલી પસંદ. વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ સૌથી ઉંચુ જ્યારે કે એક વિદ્યાર્થીને મળી વાર્ષિક આટલા લાખની ઓફર
 

Sion Panvel Highway Expansion:પૂર્વ મુંબઈના મુસાફરો માટે ખુશખબર! શીવ-પનવેલ હાઈવે પર ફ્લાયઓવરના વિસ્તરણથી ટ્રાફિકની સમસ્યા હલ; જાણો શું છે સરકારનો પ્લાન
LPG Crisis Hits Maharashtra: સાહેબ, રિક્ષા નહીં ચાલે તો રસોડું કેમ ચાલશે?’: મહારાષ્ટ્રમાં LPG ની અછતથી રિક્ષાચાલકો બેહાલ; ભૂખમરાની નોબત વચ્ચે છલકાયું દર્દ.
Ashok Kharat Nashik Arrest:પાખંડી બાબા અશોક ખરાતની હેવાનિયત: રિમોટવાળા સાપથી બતાવતો ‘ચમત્કાર’ અને લાખોમાં વેચતો આંબલીના કચુકા; ચોંકાવનારા ખુલાસા
UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Exit mobile version