Site icon

Jagdeep Dhankhar Gwalior: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર મધ્યપ્રદેશના ગ્વાલિયરની લેશે મુલાકાત, આ મ્યુઝિયમનું કરશે ઉદ્ઘાટન..

Jagdeep Dhankhar Gwalior: ઉપરાષ્ટ્રપતિ જીઓ સાયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે અને ગ્વાલિયર ખાતે જીવાજી યુનિવર્સિટીમાં શ્રીમંત જીવાજીરાવ સિંધિયાની પ્રતિમાનું અનાવરણ કરશે

Vice President Jagdeep Dhankhar on visit to Gwalior, Madhya Pradesh on 15th December, 2024

Vice President Jagdeep Dhankhar on visit to Gwalior, Madhya Pradesh on 15th December, 2024

News Continuous Bureau | Mumbai 

Jagdeep Dhankhar Gwalior: ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર 15મી ડિસેમ્બર, 2024ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરના એક દિવસીય પ્રવાસ પર હશે. 

Join Our WhatsApp Community

પોતાની યાત્રા દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ જીઓ સાયન્સ મ્યુઝિયમનું ( Geo Science Museum ) ઉદ્ઘાટન કરશે અને મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જીવાજી યુનિવર્સિટી ખાતે શ્રીમંત જીવાજીરાવ સિંધિયાની ( Jiwajirao Scindia ) પ્રતિમાના અનાવરણ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિતિ રહેશે.

આ સમાચાર પણ વાંચો : Pension Adalat: વડોદરામાં આ તારીખે થશે પેન્શન અદાલતનું આયોજન, પેન્શનને લગતી ફરિયાદો સાંભળી કરવામાં આવશે નિકાલ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version