Site icon News Continuous Bureau | Mumbai

બે દીમાં ચોમાસું પાછું ખેંચાવાની શરૂઆત થશે- આ તારીખ સુધીમાં દેશમાંથી લેશે વિદાય- હવામાન વિભાગનો વર્તારો

News Continuous Bureau | Mumbai

દેશભરના ઘણા રાજ્યોમાં વરસાદી(Rainy) માહોલ જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Community

દરમિયાન, IMDએ આગાહી (Forecast) કરી છે કે નૈઋત્ય ચોમાસુ(Southwest Monsoon) તેના વળતા પ્રવાસની તૈયારીમાં છે .

હવામાન ખાતાની આગાહી(Weather forecast) મુજબ આગામી બેથી ત્રણ દિવસમાં ચોમાસું ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાંથી વિદાય લેશે.

સાથે જ આગામી 25 ઓક્ટોબર સુધીમાં સમગ્ર દેશમાંથી વિધિવત રીતે ચોમાસું પૂરું થઇ જશે.

આ સમાચાર પણ વાંચો :  મુશળધાર વરસાદ જ બન્યો આફતરૂપ થાણે શહેરમાં બુધવારના આટલા કલાક પાણી પુરવઠો રહેશે બંધ

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version