Site icon

કોરોનાના કુલ કેસમાંથી 50 ટકા કેસ એક જ રાજ્યમાં, રાજ્ય સરકારે આ બે દિવસ માટે લાગુ કર્યું સંપૂર્ણ લોકડાઉન ; જાણો વિગતે 

કેરળમાં  વધતા જતા કોરોનાનાં કેસને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. 

કેરળ સરકારે રાજ્યમાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે.

Join Our WhatsApp Community

આ પેહલા રાજ્યમાં 24 અને 25 જુલાઈએ પણ સંપૂર્ણપણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. 

સરકાર રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર ની અધ્યક્ષતામાં 6 સદસ્યવાળી ટીમ કેરળમાં મોકલી છે, કેમ કે અહીં કોરોનાનાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા 24 કલાકના આવેલા કોરોનાનાં નવા સામે આવી રહેલા કેસનાં અડધાથી વધુ કેસ કેરળનાં જ છે.

મહારાષ્ટ્રમાં આવેલા મહાપુરની અસર ગણેશોત્સવ પર પડશે, મુંબઈમાં ગણેશમૂર્તિની કિંમતોમાં આ કારણોસર આટલા ટકાનો થયો વધારો ; જાણો વિગતે

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version