Site icon

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી આ તારીખે આવશે રાજધાની દિલ્હીની મુલાકાતે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત આ નેતાઓ સાથે મુલાકાત કરશે ; જાણો વિગતે 

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ મમતા બેનરજી આગામી 25 જુલાઇએ પ્રથમ વખત  દિલ્હીની મુલાકાતે આવશે 

સુત્રોએ જણાવ્યુ કે બંગાળના મુખ્યમંત્રી આ યાત્રા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત  NCP ચીફ  શરદ પવાર, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, AAPના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સિવાય કેટલાક અન્ય વિપક્ષી નેતાઓ સાથે પણ મુલાકાત કરશે.

Join Our WhatsApp Community

ભાજપના ચૂંટણી તંત્રની તાકાત સામે મેળવવામાં આવેલી બંગાળ જીતે મમતા બેનરજીને લોકસભા ચૂંટણીમાં વિપક્ષ મોર્ચામાં એક મોટી ભૂમિકા ભજવવાની અટકળોને હવા આપી છે.

બિગ બીના ઘરની બહાર લાગ્યાં અનેક પોસ્ટર્સ, મોટું દિલ રાખવાની કરાઈ માગ; જાણો શું છે સમગ્ર મામલો 
 

Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો આવો નિર્દેશ
Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Exit mobile version