Site icon

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી આ તારીખે આવશે રાજધાની દિલ્હીની મુલાકાતે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત આ નેતાઓ સાથે મુલાકાત કરશે ; જાણો વિગતે 

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ મમતા બેનરજી આગામી 25 જુલાઇએ પ્રથમ વખત  દિલ્હીની મુલાકાતે આવશે 

સુત્રોએ જણાવ્યુ કે બંગાળના મુખ્યમંત્રી આ યાત્રા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત  NCP ચીફ  શરદ પવાર, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, AAPના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સિવાય કેટલાક અન્ય વિપક્ષી નેતાઓ સાથે પણ મુલાકાત કરશે.

Join Our WhatsApp Community

ભાજપના ચૂંટણી તંત્રની તાકાત સામે મેળવવામાં આવેલી બંગાળ જીતે મમતા બેનરજીને લોકસભા ચૂંટણીમાં વિપક્ષ મોર્ચામાં એક મોટી ભૂમિકા ભજવવાની અટકળોને હવા આપી છે.

બિગ બીના ઘરની બહાર લાગ્યાં અનેક પોસ્ટર્સ, મોટું દિલ રાખવાની કરાઈ માગ; જાણો શું છે સમગ્ર મામલો 
 

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version