Site icon News Continuous Bureau | Mumbai

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી આ તારીખે આવશે રાજધાની દિલ્હીની મુલાકાતે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત આ નેતાઓ સાથે મુલાકાત કરશે ; જાણો વિગતે 

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ મમતા બેનરજી આગામી 25 જુલાઇએ પ્રથમ વખત  દિલ્હીની મુલાકાતે આવશે 

સુત્રોએ જણાવ્યુ કે બંગાળના મુખ્યમંત્રી આ યાત્રા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત  NCP ચીફ  શરદ પવાર, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, AAPના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સિવાય કેટલાક અન્ય વિપક્ષી નેતાઓ સાથે પણ મુલાકાત કરશે.

Join Our WhatsApp Channel

ભાજપના ચૂંટણી તંત્રની તાકાત સામે મેળવવામાં આવેલી બંગાળ જીતે મમતા બેનરજીને લોકસભા ચૂંટણીમાં વિપક્ષ મોર્ચામાં એક મોટી ભૂમિકા ભજવવાની અટકળોને હવા આપી છે.

બિગ બીના ઘરની બહાર લાગ્યાં અનેક પોસ્ટર્સ, મોટું દિલ રાખવાની કરાઈ માગ; જાણો શું છે સમગ્ર મામલો 
 

Jagannath Temple Wonders અદભૂત અને અલૌકિક પુરીના જગન્નાથ મંદિરના શિખર પર સૂર્યના કિરણોનો અભિષેક; જુઓ વિડીયો
Navi Mumbai Railway Update નવી મુંબઈ રેલવેનું વિસ્તરણ; તારઘર, બામણડોંગરી અને ખારકોપર સ્ટેશનો સેન્ટ્રલ રેલવેને સુપરત
Customs Drug Bust બેંગકોકથી પરત ફરેલા મુસાફરના બેગમાંથી ૪.૮૩ કરોડની હાઈડ્રોપોનિક વીડ જપ્ત
Thane Illegal Godowns Demolition થાણેના શિલફાટામાં કાર્યવાહી, ૧૧૩ અનધિકૃત ગોડાઉન પર ચાલ્યું પાલિકાનું બુલડોઝર.
Exit mobile version