Site icon

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના ભાઈનું કોરોનાથી નિધન

મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જીનું કોરોનાથી નિધન થયું છે. તેઓ કોલકાતા ખાતે પોતાનો ઇલાજ કરાવી રહ્યા હતા, પરંતુ ઇલાજ સફળ ન થઈ શક્યો. 

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પતી ગયા પછી કોરોનાનો કાળો કેર વધી રહ્યો છે. મમતા બેનર્જીએ રાજ્યની સત્તા પોતાના હાથમાં લઈ લીધી છે, પરંતુ કેસ તો સતત વધી જ રહ્યા છે.

Join Our WhatsApp Community

આ કૉન્ગ્રેસ પ્રવક્તાએ કહ્યું પીએમ કેર્સ ફંડમાંથી મહારાષ્ટ્રને મળેલાં વેન્ટિલેટરની રાજ્ય સ્તરે તપાસ થવી જોઈએ; જાણો શું છે સમગ્ર મામલો…
 

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version